________________
-
-
-
____ भगवतीसूत्र १२८ सम्बन्धिनि, एकोऽपि औदारिकपुद्गल रिवतो नातोतः, नो वा अनागतः, नैयिकस्वादौ औदारिकपुद्गलग्रहणस्येवाभावन तत्परिवर्तस्य दुरापास्तत्वात् , स्त्र स्वभिन्ने अतीतानागतकालसम्बन्धिनि विकलेन्द्रियत्वे पञ्चेन्द्रियतिग्यानिकमनुष्यत्वे त यथायथम् भनन्ताः औदारिकपुद्गलपरिवर्ताः अतीताः, अनागतास्तु कम्यापि सन्ति, कस्यापिन सन्ति, यस्यापि सन्ति तस्यापि जघन्येन एको वा, द्वौ वा, त्रयो वा, उत्कृष्टेन तु संख्येयावा, असंख्येया वा अनन्ता वा सन्ति, इत्यभिप्रायेणाह-सर्वेपाम् नैरयिकादि वैमानिकान्तानां चतुर्विशतिदण्ड कमतिपाद्यानां जीवानाम् , एकोगमः एवं वैमानिक तक की अतीतकाल एवं अनागनकाल संबंधी अवस्थाओं में एक भी भूतकाल संबंधी औदारिक पुद्गलपरिवर्त नहीं है, और न यहां एक भी अनागत काल संबंधी औदारिक पुद्गल परिवर्त है क्यों कि नैयरिक आदि अवस्थाओं में औदारिक पुगदल को ग्रहण करने का अभाव रहता है अतः इसके अभाव से वहां इसके परिवर्त होने का सवाल ही नहीं उठना है ऐसी अनीतानागत काल संबंधी एकेन्द्रिय विकलेन्द्रिय अवस्था में, एवं पंचेन्द्रिय निग्योनिकावस्था में, एवं मनुव्यावस्था में अतीत काल संबंधी औदारिकपुद्गलपरिवर्त यथा योग्य. रूप से अनंत होते हैं, तथा अनागत काल स पंधी औदारिक पुद्गल परिवर्त किसी को होते भी हैं और किसी को नहीं भी होते हैं-जिसको ये होते हैं उसको ये जघन्य से एक या दो अथवा तीन तक होते हैं और उत्कृष्ट से संख्यात, असंख्यात तथा अनन्ततक होते हैं । इसी अभिप्राय को लेकर सूत्रकार ने ऐसा कहा है-कि समस्त नैरपिक से लेकर અનાગત કાળસબંધી અવસ્થાઓમાં પણ એક પણ ભૂતકાલિન દારિક પુદ્ગલ પરિવર્તને પણ સદ્ભાવ નથી અને ભવિષ્યકાલિક એક પણ દારિક પુદ્ગલ પરિવર્તને પણ સદભાવ નથી, કારણ કે નારક આદિ અવસ્થામાં ઔદારિક પુદ્ગલેને ગ્રહણ કરવાનો જ અભાવ હોય છે, તેથી ત્યાં તેમના પરિવર્તની શક્યતા જ હતી નથી પરંતુ પોતપોતાનાથી ભિન્ન એવી ભૂત અને ભવિષ્યકાળ સબંધી વિકસેન્દ્રિય અવસ્થામાં, પંચેન્દ્રિ તિર્યનિક અવસ્થામાં અને મનુષ્ય અવસ્થામાં તે ભૂતકાળ સંબંધી ઔદારિક પલપરિવર્ત યથાયોગ્ય રૂપે અનંત થાય છે, તથા ભવિષ્યકાળ સંબંધી ઔદારિક યુગલ પરિવર્તન કેઈ અપુકાયિક આદિમાં સદ્ભાવ હોય છે અને કેઈમ અભાવ હોય છે. જે જીવેમાં તેને સદ્ભાવ હોય છે. તે જીવ ઓછામાં ઓછા એક બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત ઔદરિક યુગલપરિવર્ત કરે છે. એ જ વાતને અનુલક્ષીને સૂત્રકારે એવું કહ્યું છે કે