________________
पट
भगवतीस्त्रे निर्ग्रन्थाः जमालिम् अनगारम् एवं पूर्वोक्तरीत्या अबादिषुः-1थितवन्तः-नो खलु देवानुप्रियाणां भवतां शय्यासंस्तारकः कृतः-निष्पादितोऽस्माभिः अपितु क्रियते निष्पाधते । 'तएणं तस्स जमालिस्त अण गारस्स अयमेपारूवे अन्झथिए जाव समुप्पज्जित्या-' तदा खलु तस्य जमालेरनगारस्य, अयमेतद्रूपो वक्ष्यमाण.स्वरूपः, आध्यात्मिकः आत्मगतः यावत् चिन्तितः प्रार्थितः, कल्पितः मनोगतः संकल्पः, तत्र आध्यात्मिकः-आत्मगतः अकुरइव विरोधि मावनया अश्रद्धया वा आत्मनि किञ्चित् प्रकटीभूतः ततः चिन्तितः-भगवन्तम्पति अश्रद्धाभावनयैव द्विपजमालिसे ऐसा कहा हमने आप देवानुप्रिय के शय्या संस्तारकको किया नहीं है, अपि तु हम कर रहे हैं, 'तएणं तस्स जमालिस्स अणगा. रस्त अयमेघारूघे अज्झस्थिए जाव समुप्पज्जित्या' तप उस जमालि अनगारके यह ऐसा आध्यात्मिक-आत्मगत यावत् चिन्तित, प्रार्थित, कल्पित-मनोगत संकल्प उत्पन्न हुआ यह संकल्प जमालि अनगारको पहिले आत्मगत हुआ इसका तात्पर्य यह है कि यह संकल्प उसे विरोधि भावनासे या अश्रद्धाले आत्मामें ही अङ्कर की तरह पहिले प्रकट हुआ घादमें वही विरोधि विचार रूप संकल्प द्विपत्रित हुएकी तरह कुछ
એ જમાલી અશુગારને એ જવાબ આપ્યો કે હે દેવાનપ્રિય! અમે भानु शय्यासता२४ मिछापी सीधु नयी ५ भि.पी २॥ छी, “तएणं जमालिस अणगारस्ज अयमेयारूवे अज्जस्थिए ज व समुपज्जित्या "त्यारे श्रम નિગ્રંથને આ પ્રકારને ઉત્તર સાંભળીને જમાવી અણુગારના મનમાં એ આધ્યાત્મિક-આત્મગત, ચિતિત, પ્રાર્થિત, કલ્પિત, મનોગત વિચાર ઉત્પન્ન थयो , "जंणं समणे भगवं महावीरे एवं आइखइ, जाव एवं परूवेइ, एवं खलु चलमाणे चलिर, डदीरिजमाणे उदी रए, जाव निजरिजमाणे णिज्जिणे तण मिच्छा " श्रम समान से२ ४ छ, लागे छ, प्रज्ञापित ४३ છે અને પ્રરૂપિત કરે છે કે “જે વસ્તુ ચાલી રહી છે તે ચાલી ચુકી છે, જે વસ્તુ ઉદીર્યમાણ છે તે ઉકીર્ણ થઈ ચુકી છે, જે વેદ્યમાન છે તે વેદિત થઈ ચુકયું છે, જે પ્રહાયમાણ છે તે પ્રહણ થઈ ચુકયું છે, અને છિદ્યમાનને છિન્ન, ભિમાનને ભિન્ન, દામાનને દગ્ધ, પ્રિયમાણને મૃત અને નિર્જી માણને નિર્જીણું કહી શકાય છે, આ તેમનું કથન સર્વથા અસત્ય છે.
હવે સૂત્રકાર “વિચાર” પદની આગળ આવેલા વિશેષણને ભાવાર્થ સમજાવે છે–તે વિચારને આત્મગત કહેવાનું કારણ એ છે કે તે વિચાર વિરોધી ભાવનાથી અથવા મહાવીર પ્રભુનાં વચનો પ્રત્યેની અશ્રદ્ધાથી તેમના હૃદયમાં અંકુરની જેમ પહેલાં તે પ્રકટ થયેલ હતું. ત્યાર બાદ તે વિચાર