________________
I
In
ધ કલંક મે પહશે. જે સંદેશ સમયસર પહેરશ હોત તે માતાપિને શ્રી વિનેદમુનિના શબરૂપે પણ ચહેરે જેવા અને અંતિમ દશને પ્રસંગ મળતું. પરતું અંતરાય કરે તેમ બન્યું નહીં. તે
આથી પ્લેઈનને ગ્રામ પડને મૂકવામાં આવ્યું અને માતા-પિતા તા. ૧૪-૮-૧૭ના રોજ ટ્રેઈન મારફત ફદી પહોંચ્યાં, શ્રી દુર્લભજીભાઈ અને મણિબેને પૂજય તપસ્વીશ્રી -લાલચંદજી મહારાજ સાહેબના દર્શન કર્યા. છે. આ પ્રસંગે શ્રી લાલચંદજી મહારાજ સાહેબે અવસરને પિછાણને અને પૈયનું એકાએક એક કરીને, શ્રી વિનેદમુનિને માતા-પિતાના સાંત્વન અર્થે ઉપદેશ શરૂ કર્યો જેને ટૂંકા સ૨ આ પ્રમાણે છે-- , , ,
હવે તે એ રત્ન ચાલ્યું ગયું !.. સમાજને આશાદીપક ઓલવાઈ ગયે! ઝટ ઊગીને આથમી ગયો! હવે એ દીપ ફરીથી આવી શકે તેમ નથી”
શ્રી વિનોદમુનિના સંસાર પક્ષના માતુશ્રી મણિબહેનને મુનિશ્રીએ કહ્યું કેબેન “ભાવિપ્રબળ છે. આ બાબતમાં મહાપુરુષોએ પણ હાથ ધોઈ નાખ્યા છે એમસૌને મરણને શરણ થવું પડે છે, તે પછી આપણું જેÚ પામર પ્રાણીનું શું ગજું છે? હવે તે શેક દૂર કરીને આપણે એમના મૃત્યુનો આદર્શ જઈને માત્ર ધીરજ ધરવાની રહી.
પૂ. શ્રી સમર્થમલજી મહારાજ સાહેબનો અભિપ્રાય - . પ્રાથમિક તેમ જ અલ્પકાળમા પરિચયથી મને શ્રી વિનોદમુનિના વિષે અનુભવ થયો, કે તેમની ધર્મપ્રિયંતી અને ધર્માભિલાષા Éિમિના મારા નો પરિચય કરાવતી હતી પ્રાપ્ત સાંસારિક પ્રસૂર વૈભવ તૈફ તેમની રુચિ દૃષ્ટિગોચર થતી ન હતી. પરંતુ તેઓ વીતરાગવાણીના સંસર્ગથી વિષયવિમુખ ધર્મકાર્યમાં સદા તત્પર અને તૈલીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે ફૈરાગ્ય પણ તેમની ધારાથી તેમની ધર્માનુરાગિતા તથા જીવતચર્યાથી કઠિન કાર્ય કરવામાં પણ ગભરાટના સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમાં આવતી હતી
- શ્રી વિનોદમુનિના જીવનના બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેને ખુલાસો કરવામાં આવે છે.
પ્ર. ૧. તેમણે આજ્ઞા વગર સ્વયમેવ દીક્ષા કેમ લીધી? , ,
ઉત્તર પાંચમાં ઓરાનાં ભદ્રા શેઠાણીના પુત્ર એવંર્તા (અંતિત) કુમારને તેમની માતુશ્રીએ દક્ષિાની આજ્ઞા આપવાની તદ્દન ના પાડી એટલે તેણે