SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ દીફ પછી ચઢી મહિના અંતરે ફલેદી માસી રંગ્યાન શ્રી વિના નિમેં હજતેં જવાની સંજ્ઞા થઈ અને તે માટે જેવા તૈયાર થયા એટલે તેમના ગુએ કહ્યું કે બહુ ગરમી છે, જરીવાર થોભી જવું એટલે શ્રી વિનોદે. મુનિએ રજોહરણ વગેરેની પ્રતિલેખના કરી તે દરમ્યાન ન રોકી શકાય એવી હત લાગી તેથી ફરી આજ્ઞા માંગતાં જણાવ્યું કે મને હાજતે બહુ લાગી છે તેથી જાઉં છું, જેલદી પાછી ફરીશ કોળની ગહન ગતિને દુઃખદ્ રચના રચવી. હતી. આજે જે હજતે એકલા જવાન બનેવી હોં, હંમેશાં તે બધા સાધુઓ સાથે મળીને દિશાએ 'જેતા. હાજતથી મોકળો થઈ પાછા ફરતા હતા, ત્યાં રેલવે લાઈને ઉપર બે ગાયો આવી રહી હતી. બીજી બાજુથી, ટ્રેઈન પણ આવી રહી હતી તેની વિહસલ વાગવા છતાં પણ ગાયે ખસતી ન હતી. શ્રી વિનોદમુનિનું, હદય થરથરી ઉઠયું અને મહાઅનુકંપાએ મુનિના હૃદયમાં સ્થાન લીધું. હાથમાં રજેહરણ લઈ જાનના જોખમની પરવા કર્યા વગર ગાયને બચાવવા ગયા. ગાયને તે બચાવીને જ લીધી. પરતું, આ કિયોમાં છકાય જીવની દયાના સાધનભૂત રહરણું કે જે વિનંદિમુનિને આત્માથી વધારે પ્યારો હતો, તે રેલવે લાઈન ઉપર પડી ગયો. અને શ્રી વિનોદમુનિએ તે પાછો સપાદન-કરવામાં જડવાદને સિદ્ધ કરતાં રીક્ષસી એન્જિનને ઝપાટે આવ્યા અને પિતાનું બલિદન આપ્યું. અરિહંત...અરિહંત:..એવા શબ્દ મુખમાંથી નીકળ્યા અને શરીર તૂટી પડયું. રક્ત પ્રવાહ છૂટી પડ્યો અને ડા જ વખતમાં પ્રાણાંત થઈ ગયો બધા લેકે કહેવા લાગ્યા કે ગૌરક્ષામાં મુનિશ્રીએ પ્રાણુ આપ્યા અંતિમ સમયે મુનિશ્રીના ચકિરા પર ભેચ શાન્તિ જ દેખાતી હતી. , . * * હમેશાં તેઓ જે તરફ હાજતે જતા હતા તે તરફ ફેલદીથી કિરણ તરફ જવાની રેલ્વે લાઈન હતી. આ લાઈન ઉપર રેલ્વે સત્તાવાળાઓએ ફાટક મૂકેલ નથી ત્યાં રસ્તે પણ છે એટલે પશુઓની અવરજવર હોય છે. અને વખતો વખત ત્યાં રે રેલવેની હડફેટે ચડી જવાના પ્રસંગ બને છે. કહેવી સંઘે આ ઈમાન અંબર રોજેકટ ટેલીફેમથી . જે વખતે ટેલીફોન આવ્યું. તે વખતે વિનોદમુનિના પિતાશ્રી બહાર ગયા હતા. અને મંતશ્રી મણિબેને સામાયિક–પ્રતિકમણુમાં બેઠાં હતાં. માત્ર એક મહેર જે ઘરમાં હોં કે જેણે ટેલિફિન ઉઠાવ્યું પણ તે કાંઈ ટેલીફેનમાં હુક્ત સંમજી શકર્યો નહીં અને સાચા સમાચાર મોડા મળ્યા. સ્પેશ્યલ - પ્લેનથી ફલદી પહોંચે તે પહેલાં અગ્નિસંસ્કાર થઈ ગયે સૂચનાને ટેલીફેન.
SR No.009318
Book TitleBhagwati Sutra Part 08
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages692
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy