________________
__ मनवतीला संख्येयगुणा भवन्ति, आयुर्वन्धाद्धायाः स्तोकत्वात् एपां सर्वस्तोकत्वं बोध्यम् , अबन्धाद्धायास्तु बहुगुणत्वात् तदवन्धकानां संख्यातगुणत्वमवसेयम् , न च असंख्यातगुणत्वमेव तदअन्धकानां कथं नोक्तम् , तदबन्धाद्धाया असंख्यातजीवितानाश्रित्यासंख्यातगुणत्वसंभवादिति वाच्यम् ? अनन्तकायिकानधिकृत्यैव प्रस्तुतसूत्रप्रवर्तनात् , अनन्तकायिकानाञ्च संख्यातमात्रजीवितत्वात् , अत एव आयुष्ककार्मणशरीरप्रयोगस्यावन्धकास्तद्देशवन्धकेभ्यः संख्यातगुणा एत्र भवन्ति, यद्यसंख्यातगुणे आयुष्कर्म के अवंधक जीव हैं। क्यों कि आयुष्कयंध का अद्धाकाल कम है-इसलिये इनमें अल्पता कही गई है। और आयुष्क घन्ध का अघद्वाकाल बहुतगुणा है इसलिये आयुष्क के अबंधक जीवों को उनकी अपेक्षा संख्यातगुणा कहा गया है। यहाँ पर ऐसी आशंका नहीं करनी चाहिये कि आयुष्क के अबंधक जीवों को असंख्यातगुणा क्यों नहीं कहा गया है। असंख्यातगुणा ही कहना चाहिये था क्यों कि असंख्यात जीव आयुष्क के अबंधक हैं अतः आयुष्क के अबंधक असंख्यात जीवों को आश्रित करके आयुष्क का अवधाद्वाकाल असंख्यातगुणा बन जाता है। सो इस शंका का परिहार ऐसा है कि यहां पर आयुष्क के अबंधक जीवों को जो संख्यातगुणा कहा गया है सो अनंतकायिक जीवों को लेकर ही कहा गया है-कारण अनन्तकायिक जीव संख्याताद्धाकाल तक ही जीवित रहते हैं। इसलिये आयुष्कका मणशरीरप्रयोग के अबंधक जीव इसके देशवधकों की अपेक्षा संख्या:
દેશબંધકે સૌથી ઓછાં છે અને દેશબંધ કરતાં અબંધ કે સંખ્યાતગg છે, કારણ કે આયુષ્ક બંધને અદ્ધાકાળ ઓછો છે-તે કારણે તેમાં અલ્પતા દર્શાવવામાં આવી છે. અને આયુષ્કબંધને અખદ્ધાકાળ બહુગણ હોવાથી આયુષ્કના અખધકે દેશબંધકે કરતાં સંધ્યાતગણું બતાવ્યા છે. શંકા-આયુષ્કના અબંધક જીવને અસંખ્યાતગણું કહેવા જોઈતા હતા. કારણ કે અસંખ્યાત જીવ આયુષ્કના અબંધક છે. તેથી આયુષ્કના અબંધક અસંખ્યાત જીવોની અપેક્ષાએ આયુષ્કને અબંદ્ધાકાળ અસંખ્યાતગણે થઈ જાય છે. છતાં આયુષ્કના અબંધક અને શા કારણે અસ ખ્યાલગણ કહ્યાં નથી?
સમાધાન–અહીં આયુષ્કના અબ ધક જીવોને જે સખ્યાતગણ કહેવામાં આવ્યા છે, તે અન તકાયિક જીવોની અપેક્ષાઓ કહેવામાં આવેલ છે, કારણ કે અનંતકાયિક જીવ સંખ્યાતાદ્ધાકાળ પર્યન્ત જીવિત રહે છે. તેથી