________________
प्रमेयचन्द्रिका टीका श० ८ उ०९ सू०९ कार्मणशरीरप्रयोगधन्धवर्णनम् ४१ बन्धकाः सिद्धादयोऽपि तन्मध्ये क्षिप्येरन् तदापि तद्देशवन्धकेभ्यः संख्यातगुणा एव स्युः सिद्धाद्यवन्धकानामनन्तानामपि अनन्तकायिकायुर्वन्धकापेक्षयाऽनन्तमागत्वात् , अथ यधायुपोऽवन्धकाः सन्तो बन्धका भवन्ति तदा कथं न तेषां सर्वबन्ध सम्भवः १ इति चेदत्रोच्यते-सर्वासामपि असतीनामायुःप्रकृतीनाम् औदारिकादिशरीरवत् तैर्निबध्यमानत्वाभावात् , इति न सर्ववन्धसम्भवस्तेपामिति भावः ।।०९।।
__ औदारिकादिवन्धपरस्परसंवन्धवक्तव्यता। औदारिकादिशरीरवन्धानां परस्परसम्बन्धं प्ररूपयितुमाह-'जस्स णं' इत्यादि।
मूलम्-जस्स जं भंते ! ओरालियसरीरस्स सव्वबंधे, से णं भंते! वेउव्विय सरीरस्स किं बंधए अवंधए ? गोयमा नो बंधए, तगुणित ही कहे गये हैं। यदि आयुष्क कार्मणशरीरप्रयोग के अबन्धक सिद्धादिकों को भी इनके बीच में प्रक्षिप्त कर लिया जाय तब भी इस के अबन्धक जीव इसके देसबन्धकों से संख्यातगुणित ही रहते हैं क्यों कि अनन्त भी सिद्धादिक अबन्धकों में अनन्तकायिकायुवन्धकों की अपेक्षा से अनन्तभागता आती है-यदि यहां पर ऐसा कहा जाय कि आयु के अवधक होकर भी जीव उसके वन्धक होते हैं तो फिर क्यों नहीं उनमें सर्वबंध का संभव होगा? तो इसका उत्तर ऐसा है कि जितनी भी आयुकर्म की प्रकृतियां उनके असती-अवद्धदशावाली होती हैं, उन सब अबद्धदशावाली आयुकर्म की प्रकृतियों का औदारिक आदि शरीर की तरह उनके वध नहीं होता है-इसलिये उनके सर्वबंध का संभव नहीं है । सू०९॥ આયુષ્ક કાર્મણ શરીર પ્રયાગના દેશબંધ કરતાં અમંધક સંયાતગણાં કહ્યાં છે. જે આયુષ્ક કામણ શરીર પ્રગના અબંધક જેમાં સિદ્ધાદિકની પણ ગણતરી કરવામાં આવે, તે પણ તેના અબંધક જીવે દેશબંધક જીવો કરતાં સંખ્યાલગણાં જ રહે છે, કારણ કે અનંત સિદ્ધાદિક અબંધમાં પણ અનંત કાયિકાયુ બંધકની અપેક્ષાએ અનંત ભાગતા જ રહેલી છે. જે અહીં એ પ્રશ્ન ઉઠાવવામાં આવે કે આયુના અબંધક થઈને પણ જીવ તેના બંધક હોય છે, તો પછી તેમનામાં શા માટે સર્વબંધને સદૂભાવ ન હોઈ શકે? તે તેનું સમાધાન એવું છે કે જેટલી આયુકર્મની પ્રકૃતિ તે જીવમાં અસતી–અબદ્ધ-દશાવાળી હોય છે, તે બધી અબદ્ધ-દશાવાળી આયુકમની પ્રકૃતિને દારિક આદિ શરીરની જેમ તે જ બંધ કરતા નથી તેથી તેમના સર્વબંધને સભવ હોતા નથી. એ સૂત્ર ૯ છે