________________
३४२
भगवतीसूत्रे जघन्येन वर्षपृथक्त्वं देशवन्धान्तरं भवति, उत्कृष्टेन तु अनन्तकालरूपमुक्तमेव, एवमेव प्राणतारणाच्युतग्रैवेयकाणामाप वैक्रियस्य सर्ववन्धान्तरं देशवन्धान्तरं च वोध्यमित्यभिप्रायेणाह-' एवं जाव अच्चुए, नवरं जस्स जा जहणिया ठिई सा हव्यवंधंतरं जहण्णेणं वासपुहुत्तमभहिया कायव्वा, सेसं तं चेव एवं पूर्वोक्तरीत्यैव यावत् प्राणतारणाच्युतदेववैक्रियशरीरप्रयोगस्यापि सर्व बन्धान्तरं, देशवन्धान्तरं च बोध्यम् , नवरम् आनतापेक्षया विशेषस्तु यस्य या जघन्यिका स्थिति तते सा सर्ववन्धान्तरं जघन्येन वर्ष पृथक्त्वाधिका कर्तव्या, शेपं तदेव आनतवदेवेति भावः, सर्वध करके वाद में वह द्वितीयादि समयों में देशबंधक बना-इस तरह से पूर्व के देशबंध में और अब के देशवध में अन्तर जघन्य से वर्षपृथक्त्व का और उत्कृष्ट से अनन्तकाल का आ जाता है। इसी प्रकार से प्राणत, आरण, अच्युत और वेयक इनके देवों के भी चैक्रिय शरीरका सर्वबन्धान्तर और देशबंधान्तर जानना चाहिये। इसी वातको ( एव जाव अच्चुए, नवर जस्स जा जहणिया ठिई सा सव्वबंधंतरं जहण्णेणं बासपुहत्तमभहिया सेसं तं चेव) इस सूत्र द्वारा सूत्रकार ने व्यक्त किया है-पूर्वोक्त रीति के अनुसार ही यावत् प्रागत, आरण, अच्युत, इन कल्पवासी देवों के वैक्रिय शरीर प्रयोग का सर्वबंधान्तर
और देशवधान्तर जानना चाहिये। आनत की अपेक्षा जो विशेषता है वह ऐसी है कि जिसकी यहां जितनी जघन्यस्थिति है वह सर्वबंध के अंतर में जघन्य से वर्षपृथक्त्वरूप से अधिक कर लेनी चाहिये । और सब
ત્યાં પ્રથમ સમયમાં વૈક્રિયશરીરને સર્વબંધ કરીને તે દ્વિતીયાદિ સમયમાં દેશબંધક બની જાય છે. આ રીતે પૂર્વના દેશબંધ અને હવેના દેશબંધની વચ્ચે જઘન્યની અપેક્ષાએ વર્ષ પૃથકત્વનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અનંત કાળનું અંતર પડી જાય છે એ જ પ્રમાણે પ્રાણત, આરણ, અચુત અને ગ્રેવેયકવાસી દેવના પણ વૈકિયશરીરનું સર્વબન્ધાન્તર અને દેશબન્ધાતર સમજવું એજ पात सूत्रारे “ एवं जाव अच्चुए, नबर जस्स जा जहणिया ठिई सा सव्वधंधंतर जहण्णेण' वासपुहुत्तमभहिया कायव्वा, सेस तं चेव " 24॥ सूत्रधार દ્વારા પ્રકટ કરી છે. અહીં સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે આનત કરતાં અહીં આ પ્રમાણે વિશેષતા સમજવી જોઈએ–જે દેવની જેટલી જઘન્ય સ્થિતિ હિય, તે જઘન્ય સ્થિતિ કરતાં વર્ષ પૃથકત્વ પ્રમાણ અધિક સર્વબંધાન્તર સમજવું. બાકીનું સમસ્ત કથન આનત દેવકને ભવેના કથન પ્રમાણે સમ