________________
प्रमेयचन्द्रिका टीका श० ८ उ०९ सू० ६ वैक्रियशरीरप्रयोगबन्धवर्णनम् ३४३ गौतमः पृच्छति- गेवेजलप्पाईयपुच्छा' हे भदन्त ! ग्रैवेयककल्पातीतपृच्छा ? तथा च ग्रैवेयककल्पातीतदेववैक्रियशरीरप्रयोगस्य बन्धान्तरं कालतः कियचिरं कथन यहाँ आनत की तरह से ही जानना चाहिये। तात्पर्य ऐसा है - कि प्राणत आरण और अच्युत ये क्रमशः दशवें, ग्यारहवें और बारहवें देवलोक हैं-इनमें जघन्यस्थिति क्रमशः उन्नीस वीस और इक्कीस सागरोपम है । सो यही अपनी २ जघन्यस्थिति सर्वबंध के जघन्यरूप से अन्तर प्रकट करने में वर्षपृथक्त्व से अधिक करके कहनी चाहिये-जैसे प्राणतवासी देव प्रथम समय में वैक्रियशरीर का सर्वबंध करके वहां पर १९ सागरोपम तक रहा और बाद में जब वह वहां च्युत हुआ-तो वर्ष पृथक्त्व तक मनुष्यपर्याय में रहकर फिर प्राणत देवलोक का देव बना और प्रथम समय में यहां सर्वबंधक हो गया तो ऐसी स्थिति में यहां अबके वैक्रियशरीर के सर्वबंध में और पहिले के सर्वबध में अन्तर जघन्य से वर्षपृथक्त्व अधिक १९ सागरोएम का होता है-इसी तरह से अपनी २ जघन्यस्थिति को वर्षपृथक्त्व से अधिक करके जघन्य रूप से सर्ववंध का अन्तर आरण और अच्युत इन देवलोकों के देवों के वैक्रियशरीर के विषय में भी समझ लेना चाहिये। बाकी का सब कथन आनत देवलोक के देवों के वैक्रियशरीरप्रयोग के समान ही है। જવું પ્રાણત, આરણ અને અચુત, એ અનુક્રમે દશમાં, અગિયારમાં અને બારમાં દેવલેક છે. તે દેવલોકના દેવોની જઘન્ય સ્થિતિ અનુક્રમે ૧૯, ૨૦, અને ૨૧ સાગરોપમની કહી છે-તે દરેકની જઘન્યસ્થિતિમાં વર્ષ પૃથકત્વ પ્રમાણ કાળ ઉમેરવાથી તે દરેકના સર્વબંધનું જઘન્ય અંતર આવી જાય છે. જેમ કે પ્રાણુતવાસી દેવ પ્રથમ સમયમાં વૈકિયશરીરને સર્વબંધ કરીને ૧૯ સાગરેપમ પર્યન્ત ત્યાં રહ્યો. ત્યાંથી ગ્યાને વર્ષપૃથકત્વ પર્યન્ત મનુષ્ય પર્યાયમાં રહ્યો ત્યાથી મરીને ફરીથી પ્રાણત દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયે અને ત્યાં પ્રથમ સમયમાં સર્વબંધક થઈ ગયે તે આ રીતે તેના પર્વના સર્વબંધ અને હવેના સર્વબંધની વચ્ચે ૧૯ સાગરોપમ અને વર્ષ પૃથકત પ્રમાણ જઘન્ય કાળનું અંતર પડી જશે. આ રીતે જ ગણતરી કરતા આરણ અને અશ્રુત દેવકના દેના વૈકિય શરીરનું જઘન્ય સર્વબધાન્તર અનુક્રમે ૨૦ સાગરોપમ અને વર્ષપૃથકત્વ પ્રમાણે કાળનું તથા ૨૧ સાગરોપમ અને વર્ષપૃથકત્વ પ્રમાણ કાળનું આવી જાય છે. બાકીનુ સમસ્ત કથન આનત દેવલોકના દેવાના વિકિયશરીર પ્રગના કથન પ્રમાણે સમજવું હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે है-" गेवेज्जकप्पाईय पुच्छा"डे लहन्त ! अवय ४८यातीत वाना वैठिय