________________
प्रमेयश्चन्द्रिका टीका श. ८ उ ८ सू ६ चैक्रियशरीरप्रयोगबन्धनिरूपणम् ३४१ चन्धान्तर जघन्येन अष्टादशसागरोपमाणि वर्षपृथक्त्वाधिकानि, अथ च स एव आनतदेवः तस्माच्च्युतोऽनन्त कालं वनस्पत्यादिपु स्थित्वा पुनस्तत्रैवोत्पन्नः प्रथमसमये चासौ सर्व वन्धक इत्येवं सर्वविधान्तरम् उत्कृष्टेनानन्तं कालं भवतीति भावः, 'देसवंधंतरं जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेणं अणंत कालं वणस्तइकालो ' आनतदेववैक्रियशरीरप्रयोगस्य देशवन्धान्तरं जयन्येन वर्ष पृथक्त्तम् , उत्कृष्टेन तु अनन्तं कालं वनस्पतिकालरूपं भवति, तथा च आयतकल्पीयोदेवो देशवन्धकः सन् च्युतो वर्षपृथक्त्वं मनुष्यत्वमनुभूय पुनस्तत्रैव गतः, तस्य च सर्वबन्धान्तर देशवन्ध इत्येवं के सर्वबंध में और अब के सर्वबंध में अन्तर जघन्य से वर्षपृथक्त्व अधिक अठारह सागरोपम का आ जाता है । उत्कृष्ट से सर्ववध का अन्तर वनस्पति कालरूर जो कहा गया है उसका तात्पर्य ऐसा है कि आनतसेचवकर वही देव अनन्त कालनक वनस्पत्यादिकों में स्थित रहता है और फिर वहां से मर कर वही आनत स्वर्ग का देव हो जाता है इस तरह से उत्कृष्टरूप में वैक्रिय शरीर का सवर्वबंधान्तर अनन्तकाल का हो जाता है। (देमधंतरं जहण्णेणं वासपुहुत्तं उकोसेणं अणंतं कालं वणस्सइ कालो ) आनत देवलोकवासी देव के वैक्रिय शरीर प्रयोग का देशवन्धान्तर जघन्य से वर्षपृथक्त्व का होता है और उत्कृष्ट से वनस्पति कालरूप अनन्तकाल का होता है । तथा च-आनतकल्पवासीदेव देशवधक फिर वहीं पर देव हुआ-सो प्रथम समय में वैक्रिय शरीर का રીતે પૂર્વના સર્વબંધ અને હવેના સર્વબંધની વચ્ચે ૧૮ સાગરોપમ અને વર્ષ પૃથકત્વ પ્રમાણકાળનું અંતર પડી જાય છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ એવા જીવન સર્વબંધનું અંતર જે વનસ્પતિકાળ રૂપ કહ્યું છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–આનત દેવલેકમાંથી યુવીને તે જીવ અનંતકાળ સુધી વનસ્પતિ કાય આદિ કેમાં રહે છે અને ત્યાથી મરીને ફરીથી આનત દેવલેકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે તેના વક્રિય શરીરને ઉત્કૃષ્ટ સર્વબંધા-तरण मनजना २४ तय छे. " देसबध तर जहण्णेणं वासपुहत्तं, उकोसेण' अणतकालं वणस्सइ कालो " मानत Rast वन वैठिय शरीर પ્રયોગનુ દેશબ ધાન્તર ઓછામાં ઓછું વર્ષ પૃથકત્વ પ્રમાણુકાળનું અને વધારેમાં વધારે વનસ્પતિકાળ રૂપ અનંતકાળનું હોય છે.
આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું–કેઈ આનત ક૫વાસીદેવ દેશબંધક થઈને ત્યાંની સ્થિતિ સમાસ કરીને વર્ષપૃથકત્વ પર્યન્ત મનુષ્ય પર્યા. યમાં રહે અને ત્યાથી મરીને આનત દેવલેકમાં જ ફરીથી ઉત્પન્ન થઈ જાય.