________________
भगवतीसरे ३३८ मुहुत्तमभहिया कायव्या सेसं तं चेव' नवरं नैरयिकापेक्षयाविशेषस्तु यस्य या यावती स्थितिः जबन्यिका जघन्येन वर्तते सा अन्तर्मुहूर्ताभ्यधिका कर्तव्या,शेषं तदेव नैरयिकवदेव बोध्यम् , तथा चासुरकुमारादयः सहसान्ता देवा उत्पत्तिसमये सर्ववन्धं कृता स्वकीयां च जघन्यस्थितिमनुपाल्य पञ्चेन्द्रियतिर्यक्षु जघन्येन अन्तमुंहतायुष्कत्वेन समुत्पद्य मृत्वा च तेष्वेव सर्ववन्धका जाताः, एवं च तेषां वैक्रियस्य जघन्यं सर्वबन्धान्तर जघन्या तत्स्थितिरन्तर्मुहूर्ताधिका, वक्तव्या, उत्कृष्ट त्वनन्तं कालं, यथा रत्नप्रभानैरयिकाणामिति भावः, तत्र जयन्या स्थितिरसुरकुमारादीनां व्यन्तराणां च दशवर्ष सहस्राणि, ज्योतिष्काणां पल्योपमाष्टभागः, सौधर्मा. है वह (सव्वधंतरे जस्स जा ठिई जहनिया सा अंतोमुहुत्तमम्भहिया कायव्वा-लेसं तं चैव ) ऐसी है कि जिसकी जितनी जघन्यस्थिति है वह अन्तर्मुहर्त अधिक करके कहनी चाहिये बाकी का और सब कथन नारक की तरह से ही जानना चाहिये। तथा च-असुरकुमार से लेकर सहनारान्त देव उत्पत्तिसमय में सर्वबंध करके और अपनी २ जघन्यस्थिति को भोग करके पञ्चेन्द्रियतिर्यञ्चों में उत्पन्न हो जायें और वहां अन्तमुहूर्ततक रह कर वाद में मरण करे-और पुनः उन्हीं देवों में उत्पन्न हो जायें। वहां वे सर्वेवंधक हुए इस तरह उनके वैक्रिय शरीर का सर्वचन्धान्तर जघन्य से अन्तर्मुहूर्त अधिक उनकी जघन्य स्थिति प्रमाण होता है ऐसा जानना चाहिये । उत्कृष्ट अंतर जो अनन्त काल का कहा गया है वह रत्नप्रभागत नैरयिकों की तरह से कहा गया है। अप्रकुमार आदिकों की और व्यन्तरों की जघन्यस्थिति दश हजार वर्ष की है।
( सव्वबंधंतरे जस्स जा ठिई जहन्निया सा अतोमुत्तमम्भहिया फायव्वासेसं तंचेव ) मह रेमनी रेक्षी धन्य स्थिति डाय छे, ते धन्यस्थितिमा એક અન્તર્મુહૂર્ત ઉમેરીને તેમના સર્વબંધનું જઘન્ય અંતર કહેવું જોઈએ. બાકીનું સમસ્ત કથન નારકના કથન પ્રમાણે જ સમજવું. જેમકે અસુરકુમારથી લઈને સહસ્ત્રાર પર્યન્તને કેઈ દેવ ઉત્પત્તિ સમયમાં સર્વબંધ કરીને અને પિતાની જઘન્ય આયુસ્થિતિને ભેળવીને પચેન્દ્રિય તિયામાં ઉત્પન્ન થઈ જાય, અને ત્યાં અન્તર્મુહૂર્ત સુધી રહીને મરણ પામે. મરીને તે એજ પૂર્વોક્ત દેવમાં ઉત્પન્ન થઈ જાય અને ત્યાં તે ક્રિય શરીરને સર્વબંધક થાય, તો આ સ્થિતિમાં તેના વૈક્રિય શરીરનું જઘન્ય સર્વગંધાન્તર તેની જઘન્યસ્થિતિ કરતાં એક અતમું પ્રમાણ વધારે આવી જાય છે. ઉત્કૃષ્ટ અંતર જે અનંતકાળનું કહેવામા આવ્યું છે, તે રત્નપ્રભાના નારકોની જેમ જ કહેવામાં આવ્યું છે. અસુરકુમારાદિકની અને વાનરની જઘન્યસ્થિતિ