________________
३१४
भगवती देशवन्धस्तु जघन्येन एकत्रिंशत् सागरोपमानि त्रिसमयोनानि, उत्कृष्टेन तु त्रयस्त्रिंशत् सागरोपमाणि समयोनानि भवतीति भावः ।
उक्तरीत्या वैक्रियशरीरप्रयोगवन्धस्य कालं प्ररूप्य तस्यैवान्तरं प्ररूपयति- वेउन्विय सरीरप्पओगबंधतरं णं भंते ! कालओ केवच्चिर भवइ ' हे तीन समय कम इकतीस ३१ सागरोपम का है तथा उत्कृष्टकाल एक समय कम तेत्तीस ३३ सागरोपम का है। यहां एक समय कम, सर्वबंधकाल का किया गया है और तीन समय कम तीन समयवाली विग्रहगतिके लिये कहे गये हैं। क्योंकि दो समयतक अनाहारक रहता है और तृतीय समय में वह सर्वबंधक होता है । इसलिये इनके वैक्रिय शरीर के देशव धकाल को तीन समय कस एकतीस ३१ सागर का कहा गया है। क्यों कि जघन्य स्थिति चार अनुत्तर विमानों की एकतीस ३१ सागर की है इससे आगे जघन्य स्थिति नहीं है। तथा उत्कृष्ट स्थिति तेतील ३३ सागरोपम की है। इसलिये सबंध एक समय कम तेतीस ३३ सागरोपम की उत्कृष्ट स्थिति वैक्रिय शरीर के देशबंध की कही गई है। इस तरह से क्रियशरीर प्रयोगवंध के काल की प्ररूपणा करके इसके अन्तर की प्ररूपणा सूत्रकार कहते हैं-इसमें गौतम ने प्रभु से ऐसा पूछा है (वेन्धियसरीरप्पओगधंतर णं भंते! कालओ
કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ અને ઉત્કૃષ્ટકાળ ઉત્કૃષ્ટ આયુરિસ્થતિ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ સમજેવો આ રીતે અનુત્તરીપપાતિક દેના વૈકિયશરીરને સર્વબંધકાળ એક સમયને થાય છે અને દેશબંધને જઘન્ય કાળા ૩૧ સાગરોપમ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ અને ઉત્કૃષ્ટ દેશબ ધકાળ ૩૩ સાગરોપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ થાય છે. અહીં સર્વબંધકાળને એક સમય એ છે કરવામાં આવ્યો છે, અને ત્રણ સમયવાળી વિગ્રહગતિના ત્રણ સમય ઓછો કરવામાં આવ્યા છે, કારણ કે તે બે સમય સુધી અનાહારક રહે છે અને ત્રીજા સમયે સર્વબંધક થઈ જાય છે. નથી જ તેમના વૈક્રિયશરીરને જઘન્ય દેશબંધ કાળ ૩૧ સાગરોપમ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણે કો છે, કારણ કે અનુત્તરીપપાતિક દેવેની જઘન્યસ્થિતિ ૩૧ સાગરોપમની કહી છે. તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની હેવાથી તેમના વૈક્રિયશરીરના દેશબંધને ઉત્કૃષ્ટકાળ ૩૩ સાગરોપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ કહ્યો છે. આ રીતે વૈક્રિયશરીર પ્રગબંધના કાળની પ્રરૂપણું કરીને હવે સૂત્રકાર તેના અન્તરની પ્રરૂપણ નીચેના પ્રશ્નોત્તરો દ્વારા કરે છે