________________
प्रमियचन्द्रिका टी० श०८ १०८ सू०४ सांपरायिककर्मबन्धनस्वरूपनिरूपणम् ६५ अपगतवेदश्च साम्परायिककर्मवन्धको वेदत्रये उपशान्ते क्षीणे या यावन् यथाख्यात न प्राप्नोति तावल्लभ्यते । अत्र च पूर्वप्रतिपन्न-प्रतिपद्यमानकविवक्षा न कृता, द्वयोरपि एकत्व बहुत्वयोर्भावेन निर्विशेषत्वात् । तथाहि-अपगतवेदत्वे साम्परायिकबन्धोऽल्पकालिक एव, तत्र च योऽपगावेदत्त प्रतिपन्नपूर्वः साम्परायिक व नाति, असौ एकोऽनेको वा स्यात् , एवं प्रतिपद्यमानकोऽपीति भावः, गौतमः तथा-" स्यादिक जीव इसे वांधते हैं और अपगतवेदवाले जीव इसे पांधते हैं " यह कथन बहुतों में अपगत वेदता की संभावना को लेकर किया है । क्यों कि इनमें बहुत से जीव अपगतवेदनाबाले भी हो सकते हैं। अपगतवेदराला जीव तबतक सांपरायिक कर्म का वधक होता है कि जबतक वह वेदद्वय की उपशांति में अथवा उसकी क्षीणता में यथाख्यात चारित्र को प्राप्त नहीं कर लेता है। यहां पर पूर्वप्रतिपन्न एवं प्रतिपद्यमानक की विवक्षा नहीं की गई है, क्यों कि इन दोनों में एकत्व और बहुत्व के सद्भाव से कोई विशेषता नहीं भाती है। वेदकी अपगतता में सांपरायिक का बंध अल्पकालिक ही होता है इसमें जो प्रतिपन्नपूर्व अपगतवेदनावाला सांपराधिक कर्स को बांधता है ऐसा जीव एक भी हो सकता है और अनेक जीव भी हो सकते हैं। इसी तरह से प्रतिपद्यमानक भी जब सांपरायिक कर्म को बांधता है तब वह एक भी हो सकता है और अनेक भी हो सकते हैं । अब गौतमस्वामी प्रभु તથા “તે સ્ત્રી આદિ છે તેને બાંધે છે અને અપગદવાળા છે તેને બાંધે છે,” આ કથન ઘણું છમાં અપગતવેદનાની સંભાવનાની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. કારણ કે તેમાં ઘણું જ અગતવેદવાળા પણ હોઈ શકે છે. અપગતવેદવાળે જીવ ત્યાં સુધી જ સાંપરાયિક કર્મને બંધક હોય છે કે જ્યાં સુધી તે વેદત્રય (ત્રણ વેદ) ની ઉપશાતિમાં અથવા તેની ક્ષીણતામાં યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી લેતો નથી અહીં પૂર્વ પ્રતિપન્નક અને પ્રતિપદ્યમાનકની વાત કરવામાં આવી નથી કારણ કે તે બનેમાં એક અને બહુવન સદ્દભાવથી કેઈ વિશેષતા આવતી નથી વેદની અપગતતામાં સાપરાયિક કર્મને બંધ અલ્પકાલિક જ હોય છે. તેમાં જે પૂર્વ પ્રતિપન્ન અપગત દવાળે જીવ સાંપરાયિક કર્મને બાંધે છે, એ જીવ એક પણ હોઈ શકે છે. અને અનેક પણ હોઈ શકે છે. એ જ પ્રમાણે પ્રતિપદ્યમાનક પણ જ્યારે સાંપરાયિક કર્મ બાંધે છે, ત્યારે તે એક પણ હોઈ શકે છે અને અનેક પણ હોઈ શકે છે.