________________
भगवतीसो एते च स्त्र्यादयो बध्नन्ति, अपगतवेदश्च वध्नाति ' अहवा एए य अवगयवेयाय चंति ' अथवा एते च स्त्र्यादयो बन्नन्ति, अपगतवेदाश्च वनन्ति । अयमाशय:अत्र स्त्र्यादयो विवक्षितैकत्ववहुत्वाः पट् सर्वदा साम्परायिकं कम बध्नन्ति, अपगतवेदश्च कदाचिदेव बध्नाति, तस्य कदाचित्कत्वात् , अत एव स्त्र्यादयः वेदसहिता अपि बध्नन्ति अपगतवेदा वेदरहिताश्चापि, ततश्च यदा अपगत वेदास्तदोच्यते' अथवा एते स्यादयो वध्नन्ति, अपगतवेदश्च वध्नाति, तस्य एकस्याऽपि संभवात् , अथवा एते स्त्र्यादयो बन्नन्ति, अपगतवेदाश्च वन्नन्ति तेषां वहूनामपि संभवात् । जीव वेदरहित होते हैं वह भी बांधता है । ( अहवा एए य अवगयवेया य बंधति ) ये स्त्री आदिक बांधते हैं और जो जीव वेदरहित होते हैं वे बांधते हैं। तात्पर्य इस कथन का इस प्रकार से है-जिनमें एकत्व और वहुत्व की विवक्षा की गई है ऐसे ये स्त्री आदि ६ तो सर्वदा सांपरायिक कर्म को वांवते हैं । परन्तु जो अपगत वेद वाला जीव है वह कदाचित् ही इसे बांधता है । क्यों कि अपगतवेदता कादाचित्क है । इसलिये स्त्री आदि केवल वेदसहित अवस्था में भी इसे बांधते हैं और जब कि अपगत वेद वाले हो जाते हैं-तब भी इसे गंधते हैं। इसलिये अपगतवेद वाले जीव इसे बांधते हैं इस अपेक्षा से " अथवा-ये स्त्रीआदिक जीव लांपरायिक कर्म बांधते हैं ऐसा कहा गया है।" "और जो अपगत वेदवाला जीव है वह इसे बांधता है " ऐसा जो कहा गया है वह एक जीव को लेकर कहा गया है क्यों कि अपगत वेद वाला एक जीव भी हो सकता है। अर्थात् इन स्यादि को में से कोई एक जीव वेदरहित भी हो सकता है और शेष जीव वेदसहित भी हो सकते हैं। माधे छे. ( अहवा एए य अवगयवेया य वधति ) पूरित सी माहि જીવો તથા વેદરહિત જીવો પણ સાંપરાયિક કર્મ બાંધે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-એકત્વ અને બહુત્વની અપેક્ષાએ સ્ત્રી આદિ છે તે સાપરાયિક કમ સર્વદા બાંધે છે. પરંતુ અપગત વેદવાળે જીવ તે કયારેક જ તે કર્મ બાંધે છે. કારણ કે અપગતવેદતા કયારેક સ ભવે છે. તેથી સ્ત્રી આદિ કેવળ વેદ સહિત અવસ્થામાં પણ તેને બાંધે છે અને જ્યારે તેઓ અપગતવેદવાણા (દરહિત). થઈ જાય છે, ત્યારે પણ તેને બાંધે છે. તેથી અપાતવેદવાળા જીવ તેને બાંધે છે એ અપેક્ષાએ “અથવા તે સ્ત્રી આદિ જીવો સાંપરાયિક કર્મ બાંધે છે. એવું કહેવામાં આવ્યું છે “અપગતવેદવાળે જીવ તેને બાંધે છે,” એવું જે કહેવામાં આવ્યું છે તે એક જીવની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, કારણ કે અપગતવેદવાળે એક જીવ પણ હોઈ શકે છે. એટલે કે આ સ્ત્રી આદિ જેમાંથી કોઈ એક જીવ વેદારહિત પણ હોઈ શકે છે અને બાકીના છ દસહિત પણ હોઈ શકે છે.