________________
૧૭
હવે
શ્રી વિનોદમુનિના જીવનના એ પ્રશ્ના ઉપસ્થિત થાય છે તેના ખુલાસા કરવામાં આવે છે.
પ્ર. ૧. તેમણે આજ્ઞા વગર સ્વય ંમૈવ દીક્ષા કેમ લીધી ?
ઉત્તર:- પાંચમા આરાનાં ભદ્રા શેઠાણીના પુત્ર એવતા (અતિમુક્ત ) કુમારને તેની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્દન ના પાડી એટલે તેણે સ્વયમેવ દીક્ષા લીધી. ત્યારબાદ ભદ્રા શેઠાણીએ પેાતાના કુમારને ગુરુને સોંપી દીધા તે જ રાત્રે તેણે ખારમી ભીખ્ખુની પડિમા અંગીકાર કરી અને શિયાળણીના પરિષદ્ધથી કાળ કરી નલીનગુલ્મ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિનેદકુમાર સ્વય' દીક્ષિત થયા.
પ્ર ૨. આવા વૈરાગી જીવને આવે ભયંકર પરિષદ્ધ કેમ આવે ?
ઉત્તર :– કેટલાક ચરમ શરીરી જવને મરણાંતિક ઉપસગ આવેલ છે. જુએ ગજસુકુમાર મુનિ, મેતારેજ મુનિ, કેાશલ મુનિ, કારણ કે તેમની સતામાં હજારો ભવનાં કમ હેાવા જોઇએ, ત્યારે તેમને એક્દમ મેાક્ષ જવું હતું, તે મારણાતિક ઉપસર્ગ આવ્યા વગર એટલાં ખધાં કમ કેવી રીતે ખપે ? ખા. બ્ર. શ્રી વિનેાદમુનિને આવે! પરિષદ્ધ બ્યા, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હાય.
શ્રી વિાદમુનિનું વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામાં છપાયેલ છે તેમાંથી અહીં સાર રૂપે સક્ષેપ કરેલ છે.
-ken