SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ सुंधाटीका स्था०५३०२०१० निराजरोपायंभूनां परिशानिरूपणे ५३ टीका-पंचविहा' इत्यादि परिज्ञा-परिज्ञायते इति परिज्ञा-कल्पनीयाकल्पनीयवस्त स्वरूपरय ज्ञान, तत्पूर्वकं प्रत्याख्यानं च । इय द्रव्यतो भावतश्च भवति । तत्र द्रव्यतोऽनुपयुक्तस्य, भावनस्तूपयुक्तस्य भवति । तदुक्तम् " भावपरिणा जाणणं पच्चक्खाणं च भावेणं" छाया-भावपरिज्ञाज्ञानं प्रत्याख्यानं च भावेन इति । तत्र द्रव्यपरिज्ञा सचित्ताचित्तमिश्रभेदेन त्रिविधा भवति, भावपरिज्ञा तु ज्ञपरिज्ञाप्रत्याख्यानपरिज्ञाभेदेन द्विविधा भवति । द्रव्यभावभेदभिन्ना एपा परिज्ञा उपध्यादिभेदेन पञ्चविधा भवति । तथाहि-उपधि-परिज्ञा-उपधेः रजोहरणसदोरकमुखास्त्रिकादेः परिज्ञा ११ उपाश्रय-परिज्ञा-उपाश्रयस्य-उपश्रीयते धारा जाना जाता है वह परिज्ञा है, यह परिज्ञा कल्पनीय अकल्पनीय घस्तुके स्वरूपके ज्ञानरूप होती है, एवं इस ज्ञानपूर्वक जो प्रत्याख्यान होता है, तद्रूप होनी है, यह परिज्ञा द्रव्य और भाव के भेद से दो प्रकार से होती है, अनुपयुक्त आत्माके जो परिज्ञा होती है, वह द्रव्यपरिज्ञा है, और उपयुक्त आत्माके जो परिज्ञा होती है, वह भाव परिज्ञाहै। कहाभीहै "भावपरिण्णा जाणणं " इत्यादि। क्योंकि प्रत्याख्यान भावसे होता है, इसलिये भावपरिज्ञा ज्ञानरूप होती है, द्रव्यपरिज्ञा सचित्त, अचित्त और मिश्रके भेदसे तीन प्रकारकी होती है और जो भावपरिज्ञा है, वह ज्ञपरिज्ञा और प्रत्याख्यान परिज्ञाके भेदसे दो प्रकारकी होती है, द्रव्य और भावके भेदसे भेदवाली यह परिज्ञा उपधि आदिके भेदसे જેના દ્વારા જાણવામાં આવે છે તે પરિજ્ઞા છે. કલ્પનીય અને અકલ્પ નીય વસ્તુના સ્વરૂપના જ્ઞાનરૂપ તે પરિણા હેાય છે, અને આ પ્રકારના જ્ઞાનપૂર્વક જે પ્રત્યાખ્યાન થાય છે, તે પ્રત્યાખ્યાન રૂપ તે હેય છે. તે પરિજ્ઞા દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની હોય છે. અનુપયુક્ત આત્માની જે પરિણા હેય છે તેને દ્રવ્ય પરિણા કહે છે, અને ઉપયુક્ત આત્માની જે પરિજ્ઞા હોય છે તેને ભાવ૫રિજ્ઞા કહે છે. કહ્યું પણ છે કે " भावपरिण्णा जाणणं " त्या-- પ્રત્યાખ્યાન ભાવથી થાય છે, તે કારણે ભાવપરિજ્ઞા જ્ઞાનરૂપ હોય છે. દ્રવ્યપરિક્ષાના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવાં ત્રણ ભેદ પડે છે, અને ભાવ પરિણાના પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિણા નામના બે ભેદ પડે છે, દ્રવ્ય અને ભાવરૂપ મુખ્ય બે ભેદેવાળી આ પરિણા ઉપધિ આદિના ભેદથી
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy