________________
सुधा टीका स्था०५ उ०२ १०९ क्रियास्थाननिरूपणम् मोहक्षीणमोहसयोगि केवलिन केवलयोगप्रत्ययासातावेदनीयकर्म गन्धरूपेत्यर्थः ५। प्रेममस्ययाद्यैर्यापथिक्यन्ताः पञ्चकत्वेनोक्ताः क्रियाश्चतुर्विशति दण्डकेषु मनुष्याणामेव भवन्ति नत्वन्येपाम् , ऐपिथिकी क्रियाया उपशान्तमोहापथ है, इस ईर्यापथमें जो क्रिया होती है, वह ऐपिथिकी क्रिया है, यह ऐपिथिकी क्रिया उपशान्त मोह क्षीणमोह और सयोगकेवलियोंको होती है, इसका कारण केवल योगही होता है, तात्पर्य इस कधनका ऐसा है, कि यद्यपि ईका अर्थ गमन है, पर यह अर्थ केवल व्युत्पत्ति लक्ष्य है, क्योंकि ईर्यापथ जो क्रिया होती है, वह केवल योगसेही होती है, इसलिये ईयांका अर्थ योग लेना चाहिये, जिस प्रकार कोरे घडे पर धूल मिट्टी नहीं जमती है, वह उस पर पड़ जाने पर भी तत्काल उससे दूर हो जाती है, वैसे ही योगले जायमान ईर्यापथ क्रिया द्वारा गृहीत कर्मपुशल कषायके अभावमें आत्मासे चिकना नहीं है, आतेही वह उससे अलग हो जाता है, इसी लिये यह क्रिया ११ ग्या रहवे १२ बारहवे और १३ तेरहवे गुणस्थानवाले जीवोंको कही गई है, ईर्यापथ क्रियासे जो कर्म होताहै, वह सातावेदनीय बंधरूप होताहै, और इसकी केवल एक समयकीही स्थिति होती है, अर्थात् पहले समय वन्ध होता है दूसरे समय इसका वेदन होता है और तीसरे समय निर्जरण हो जाता है ये पांच क्रियाएँ चौबीस ઈર્યાપથમાં જે ક્રિયા થાય છે, તેને એર્વોપથિકી ક્રિયા કહે છે. આ અર્યાપથિકી ક્રિયા ઉપશાત મેહ, ક્ષીણમેહ અને સગી કેવલીઓ દ્વારા થાય છે. , તેનું કારણ માત્ર યોગ જ હોય છે. આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે
કે ઈર્ષાનો અર્થ ગમન છે, પણ આ અર્થ તે માત્ર વ્યુત્પત્તિ લભ્ય અર્થ જ છે, કારણ કે ઈપથ જે ક્રિયા હોય છે તે કેવળ રોગથી જ થાય છે, તેથી અહીં ઈને અર્થ ગ લેવું જોઈએ જેમ કેરા ઘડા ઉપર રજ આદિ જામતું નથી, કદાચ તેના પર રજ પડી હોય તો પણ તે પવન આદિ વડે ઊડી જાય છે, એ જ પ્રમાણે ગજન્ય ઈર્યાપથ કિગ્રા દ્વારા ગ્રહીત કર્મ પુલ કષાયને અભાવે આત્મા સાથે ચાટી જતાં નથી, આવતાં સાથે જ તેઓ આત્માથી અલગ થઈ જાય છે. તેથી ૧૧ માં, બારમાં અને તેમાં ગુણસ્થાનવાળા છે આ ક્રિયા કરે છે, એમ કહેવામાં આવ્યું છે ઈર્યાપથ ક્રિયા દ્વારા આવેલું જે કર્મ હોય છે, તે સાતાદનીય બન્યરૂપ હોય છે, અને તેની માત્ર એક સમયની જ સ્થિતિ હોય છે. આ પાંચ કિયાઓ ૨૪ -