________________
सुपाटीका स्था० ५ ०२ ४०९ कियास्थाननिरूपणम् इत्यशुभमनः संकल्प रूपा।३। पारितापनिकी-परितापनं नाम दुःखं तेन नित्ताखङ्गादिघातेन पीडाकरणरूपा ४ा तथा प्राणातिपातक्रिया-प्राणाः उच्छ्वासादयः तेषाम् अतियातनं प्राणवतःसकाशाद् वियोजनं, नाशनं, माणातिपातः, तद्रपा क्रिया ५। एताः कायिक्यादयः क्रियाश्चतुर्विंशतिदण्ड कोक्तनायिकादिवैमानिकान्तानां सर्वेषां बोध्याः ।।
पुनरपि दृष्टिकादिभैदैः पश्च क्रिया: प्राह-तथाहि दृष्टिका-दृष्टं दर्शनम् = अवलोकनं तद्विपयं वस्तु वा निमित्ततया यस्यामस्ति सा दृष्टिका अश्वादि चित्रनाम मात्सर्य है, इस मात्मर्यरूप प्रवेषसे जो क्रिया होती है, वह प्राछेषिकी क्रिया है, यह प्राद्वेषिकी क्रिया “में इसे मारूं" इस प्रकारके मानसिक संकल्परूप होती है । परितापन नाम दुःख है, इस दुःख रूप परितापन से जो किया होती है, वह पारितापनिको क्रिया है, यह क्रिया खङ्ग आदिके घातसे पीडा करनेरूप होता है ४। तथा उच्छ्रवास आदि पाणोंका प्राणवालेसे वियोजन करनाइलका नाम प्राणातिपात है, और इस रूप जो क्रिया है, वह प्राणातिपात किया है ५। ये कायिकी आदि क्रियाएँ चौघीस दण्डकोक्त नैरयिकसे लेकर वैमानिक तकके समस्त जीवोंको होती हैं ।
- पुनश्च-दृष्टिक आदिके भेदसे क्रियाएँ पांच प्रकारकी होती हैं, जैसेदृष्टिका१ आदि इनमें दर्शनका नाम दृष्टहै, अथवा-अवलोकनका-देखनेका नाम दृष्ट है, अथवा-अवलोकनकी विषयभूत जो वस्तु है, वह दृष्ट है, આ પ્રàષને કારણે જે ક્રિયા થાય છે તેને પ્રાàષિકી ક્રિયા કહે છે. “હું તેને भार" मा प्रा२ना मानसि स४६५ ३५ माया जाय छे. (४) ५२. તાપનિકી ક્રિયા-પરિતાપન એટલે દુખ આ દુખરૂપ પરિતાપન વડે જે કિયા થાય છે તેને પરિતાપનિકી કિયા કહે છે. લાકડી, તલવાર આદિના ઘા વડે પીડા કરવા રૂપ આ ક્રિયા હોય છે. (૫) પ્રાણાતિપાત કિયા-ઉચ્છવાસ આદિ પ્રાણને પ્રાણવાળા ઇમાથી અલગ કરવા તેનું નામ પ્રાણાતિપાત છે. તે પ્રાણાતિપાત રૂપ જે ક્રિયા હોય છે તેને પ્રાણાતિપાત ક્રિયા કહે છે. કાયિકીથી લઈને પ્રાણાતિપાત પર્ય-તની પાંચ ક્રિયાઓને નારકથી લઈને વૈમાનિકે પર્ય-તના ૨૪ દકના સમસ્ત જીવોમાં સદ્દભાવ હોય છે.
દષ્ટિક આદિના ભેદથી પણ ક્રિયાઓ પાંચ પ્રકારની કહી છે-દશનનું નામ દુષ્ટ છે અથવા અવલોકનનું નામ દષ્ટ છે. અથવા અવલોકનનાં વિષય