________________
स्थामा चौवनद्धा दर्दरिकेत्यपरनाम्ना प्रसिद्धा । आडम्बरः पटहः। सप्तम-निपादम् । अत्रेदं वोध्यम्-यद्यपि मृदङ्गादिजनितेपु स्वरेषु नाभ्युरश्कण्ठाधुत्पद्यमानः वारूपो व्युत्पत्त्यर्थों न घटते, तथापि मृदङ्गादिवायेभ्यः पड्जादिस्वरसदृशस्वरा उत्पयन्ते, अत एव तेषां मृदङ्गाद्यजीवनिश्रितल्यमुक्तम् । .
अथेतेपां सप्तस्वराणां लक्षणान्याह-' एएसि णं सत्त सराणं' इत्यादिना ‘णिसायं सर मस्सिया' इत्य-तेन सन्दर्भण । तथाहि-एतेषां सप्तानां स्वराणां सप्त स्वरलक्षगानि-तत्तत्फलमापकाणि स्वरतत्त्वानि प्रज्ञप्तानि कथितानि । तान्येव फलत आह-' तद्यथा-पड्जेन लभते वृत्तिम् ' इत्यादिभिः श्लोकः । तत्र पडजस्वरस्य फलमाह-पड्जेन स्वरेण जनो वृत्ति-जीविकां लभते । तथापड्जस्वरवतो जनस्य कृतं कमें विनष्टं न भवति, सफलमेव भवतीत्यर्थः। तस्यगावो मित्राणि पुत्राश्च भवन्ति । तथा स स्त्रीणां वल्लभा=प्रियश्च भवति ॥ ८॥ चमड़े से मढी हुई रिका से पंचमस्वर निकलता है, पटह से धैवत स्वर निकलता है और महाभेरी ले सप्तम निषाद स्वर निकलता है ॥ ७॥ यहां ऐसा समझना चाहिये कि यद्यपि मृदङ्गादि जनित स्वरों में नाभि, उरः आदि स्थानों से उत्पचमानता रूप व्युत्पत्तिलभ्य. अर्थ घटित नहीं होता है, फिर भी मृदङ्ग आदि वाघों से षड्ज आदि स्वरों के जैसे स्वर उत्पन्न होते हैं इसलिये इन्हें मृदङ्गादिरूप अजीवों से आश्रित कहा गया है । इस लात स्वरों के फल की अपेक्षा लक्षण इस प्रकार से कहे गये हैं-बहज स्वर से मनुष्य आजीविका को प्राप्त करता है, और षड्ज स्वरवाले मनुष्य का किया हुआ काम कभी भी नष्ट नहीं होता है, किन्तु सफल ही होता है, उसके घर पर अनेक ચામડાથી મઢેલી દરિકામાંથી પંચમ સ્વર નીકળે છે, પટહ (પડઘમ) માંથી. વિત સ્વર નીકળે છે અને મહાભેરીમાંથી નિષાદ સ્વર નીકળે છે.
અહીં એવું સમજવું જોઈએ કે મૃદંગ આદિમાં નાભિ, ઉર આદિ સ્થાનોને સદૂભાવ હોતે નથી. તેથી મૃદંગાદિ જન્ય સ્વરમાં નાભિ, ઉર આદિ સ્થાનમાંથી ઉત્પદ્યમાનતા રૂપ વ્યુત્પત્તિ લભ્ય અર્થ ઘટિત થતો નથી. છતાં પણ મૃદંગ આદિ વાદ્યોમાંથી ૧૪ આદિ વન જેવાં સ્વરે ઉત્પન્ન થાય છે, તે કારણે તેમને મૃદંગાદિ રૂપ અ ને આશ્રિત કહેવામાં આવેલ છે.
હવે સુત્રકાર આ સાતે સ્વરોના લક્ષણોનું ફળની અપેક્ષાએ નિરૂપણ કરે છે–ષજ સ્વર વડે મનુષ્ય પોતાની આજીવિકા પ્રાપ્ત કરે છે. જજ સ્વરવાળા મનુષ્ય વડે કરાતું કામ કદી નિષ્ફળ જતું નથી–તેના કામમાં સદા,