________________
बुधा टीका स्था०५ उ०२ सू०९ क्रियास्थाननिरूपणम् ॥५॥ इति । एता हि पञ्च क्रिया मिथ्याष्टिनरयिकादि-मिथ्याष्टिकमा. निकान्तानां चतुर्वि शतिदण्ड फोक्तानां भवन्ति । चतुर्विशति दण्ड के तु ये विकलेन्द्रियाः एकद्वित्रिचतुरिन्द्रियाः सन्ति, ते हि मिथ्याटीति विशेषणेन न विशिष्यन्ते, तेषु सदैव सम्यग्दृष्टित्वाभावेन व्यवच्छेनामावात् । ननु तेष्वपि सासादना भान्ति, ततश्च तेपामपि मिथ्यादृष्टीति विशेषणं योज्यमेवेतिचेन्न, तेपामल्पत्वे नेहाविवक्षणादिति । अमुमेवार्थमाह सूत्रकारः-'मिच्छादिहियाणं नेरहै, ऐसी वह मोहके उदयसे उत्पन्न हुई क्रिया मिथशादर्शन किया है, ये पांच क्रियाएँ मियादृष्टि नैरयिकसे लेकर मिथ्याष्टिक वैमानिक तक ससस्न चौबीस दण्डसमें होती है, चौवीस दण्डकमें जो एकेन्द्रिय दोहन्द्रिय तेन्द्रिय और चीडन्द्रिय जीव हैं वे "मिथ्याष्टि" इस विशेषगसे विशेषिन नहीं होते हैं, क्योंकि इनमें सम्यग्दृष्टित्वके अभारसे व्यवच्छेद्य होने का अभाव है, अर्थात् इनमें यदि सम्यग्दृष्टि कोई जीव पाया जाता तो इस दृष्टिके अभावले यहां मिथ्याष्टित्व आता है, परन्तु यहां तो ऐसी हालत है नहीं-अतः ये मिथ्यादृष्टि विशेषतावाले नहीं कहे जाते हैं। यदि यहां पर ऐसी आशंका की जावे कि इनमें भी सासादन सम्यग्दृष्टि होते हैं, अतः यह दृष्टि जिनके नहीं हैं वे मिथ्यादृष्टि हैं, इस तरह उनमें भी " मिथ्याष्टि" यह विशेषण लगाना चाहिये सो इसका समाधान ऐसा है, कि जिनमें सालादन सम्यग्दृष्ठि કારણ હોય છે, એવી મોહના ઉદયથી ઉત્પન્ન થયેલી ક્રિયાને મિથ્યાદર્શન ક્રિયા કહે છે. મિથ્યાદષ્ટિ નારકથી લઈને વૈમાનિકે પર્યન્તના ૨૪ ડકના સમસ્ત જેમાં આ પાંચે કિયાઓને સદ્ભાવ હોય છે જેવીસ દડકમાં જે એકેન્દ્રિય, હરિદ્રય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવે છે તેમને “મિથ્યાષ્ટિ” આ વિશેષણ લગાડી શકાતું નથી, કારણ કે તેમાં સમ્યગ્દષ્ટિત્વના અભાવથી વ્યવરછેદ્ય હવાનો અભાવ છે, એટલે કે તેમાં જે સમ્યગ્દષ્ટિ કઈ જીવન સદભાવ હોય, તે તે દષ્ટિના અભાવથી ત્યાં મિથ્યાષ્ઠિત્વ આવે છે. પણ ત્યાં તો એવી હાલત નથી. તેથી તેમને મિદષ્ટિ વિશેષણવાળા કહેવાતા નથી.
જે અહીં એવી આશંકા કરવામાં આવે કે તેમનામાં પણ સાસાદન સમ્યગ્દષ્ટિ હેય છે, તેથી આ દષ્ટિને જેમનામાં અભાવ છે, તેમને મિથ્યાદષ્ટિ જ ગણવા જોઈએ, છતાં તેમને મિથ્યાદૃષ્ટિ વિશેષણ લગાડવાની શા કારણે ના પાડવામાં આવી છે? તો આ શંકાનું સમાધાન નીચે પ્રમાણે છે--