________________
स्थानाङ्गसूत्रे.
४२
रम्भः पृथीच्या मर्दनं स प्रयोजनं यस्याः सा पृथीव्यापमर्दनरूपा क्रिये
9
त्यर्थः |१| तथा पारिग्रडिकी - परिग्रहः = धर्मोपकरणातिरिक्तवस्तुयहणं धर्मोपकरणे मूर्च्छावा, स प्रयोजनं यस्याः सा परिग्रहार्था क्रियेत्यर्थः | २| तथा-माया प्रत्यया माया=अनार्जवम्, उपचक्षणत्वात् क्रोबादिरपि सा प्रत्ययः=कारणं यस्याः सा, मानवन्धन क्रियेत्यर्थः ॥ ३ ॥
-
अप्रत्याख्मानप्रत्यया-अमत्याख्यानम् = अनिवृत्तिः, तत् प्रत्ययो यस्याः सा अपत्याख्यानजन्या क्रियेत्यर्थः ||४ | तथा - मिथ्यादर्शनप्रत्यया- मिथ्या= विषरीतदर्शनं श्रद्धानं तदेव प्रत्ययो हेतुर्यस्याः सा, मोहोदयजन्या क्रियेत्यर्थः
,
पांच कही गई है - आरम्मिकी १ पारिग्रहिकी २ मायाप्रत्यया३ अप्रश्याख्यान त्या ४ और मिथ्यादर्शन प्रत्यया जिस क्रियाका प्रयोजन पृथिवी आदिका उपमर्दन करनेरूप होता है, वह आरम्भ क्रिया है, आरम्भ विना प्राणानपान होता नहीं है, इसलिये आरम्भ क्रियाको पृथिवीकायिक आदिके उपमर्दनरूप कहा गया है, धर्मोपकरण से अतिरिक्त वस्तुओंका ग्रहण करना अथवा धर्मेपकरणमें मृच्छ रखना यह प्रयोजन जिस क्रियाका होता है, वह पारिग्रहिकी क्रिया है, जिस क्रियाका कारण माया एवं उपलक्षणसे क्रोधादिक भी होते हैं, Enter किया है, अनिवृत्ति-त्यागका अभाव अप्रत्याख्यान है, यह अप्रत्याख्यानभाव जिस क्रियाका कारण होता है, वह अप्रत्याख्यानजन्य क्रिया अप्रत्याख्यान क्रिया है, विपरीत दर्शनका नाम मिथ्यादर्शन है, यह मिध्याश्रद्वानरूप मिथ्यादर्शन जिस क्रियाका हेतु होता, छे, भेदी हियामा पांथ ही छे -- (१) आरम्लिडी, (२) पारिश्रडिडी, (3) માયાપ્રત્યયા, (૪) અપ્રત્યાખ્યાનપ્રત્યયા અને મિથ્યાદર્શનપ્રત્યયા,
જે ક્રિયાનું પ્રત્યેાજન પૃથ્વીકાય આદિને ઉપમાઁન કરવા રૂપ હોય છે, તે આરમ્ભ ક્રિયા ’ છે. આરમ્ભ વિના પ્રણાતિપાત થતા નથી, તેથી આરમ્ભ ક્રિયાને પૃથ્વીકાયિક આદિના ઉપમન રૂપ કહેવામાં આવેલ છે. ધમેપકરણ સિવાયની વધારાની વસ્તુઓને ગ્રહણ કરવી અથત્રા ધર્મોપકરણમાં મૂર્છાભાવ રાખવા રૂપ પ્રયેાજન જે ક્રિયાનું હાય છે, તે ક્રિયાને પારિગહિકી ક્રિયા કહે છે. જે ક્રિયાનું કારણુ સાચા હાય છે અને ઉપલક્ષણથી ક્રોધાદિક પણ હાય છે, તે ક્રિયાને માયાપ્રત્યયા ક્રિયા કહે છે. અનિવૃત્તિ ( ત્યાગના અભાવ ) ને અપ્રત્યાખ્યાન કહે છે. તે અપ્રત્યાખ્યાન ભાવ જે ક્રિયાનું કારણ હાય છે, તે અપ્રત્યાખ્યાનજન્ય ક્રિયાને અપ્રત્યાખ્યાન પ્રત્યયા ક્રિયા કહે છે. વિપરીત દેશનનું નામ મિથ્યાદાન છે. તે મિથ્યાશ્રદ્ધાન રૂપ મિથ્યાદર્શીન જે ક્રિયાનું
1