________________
सुधाटोका स्था० ७ सू० १३ सप्तविरमूलनयनिरूपणम्
सोऽयं व्यवहारः संग्रहेण गोचरीकृतान् सत्यादिरूपानर्थान् स्वीकृत्यैव-विशे-: षान् गृह्णाति । यथा-यत्सत् तद् द्रव्यं पर्यायो वा, इत्यादि । अयं भावःव्यवहारनयो हि विशेषप्रतिपादनपरः। ततश्व संग्रहनयेन 'सत्' इत्युक्ते व्यवन हारनयो विशेषानेव घटपटादीन् प्रतिपद्यते, तेपामेव व्यवहारप्रयोजकत्वात् , न तु तदतिरिक्तं सामान्यम् , तस्य व्यवहारायोग्यत्वादिति । तथा च-कि सामान्य विशेषेभ्यो भिन्नमभिन्नं वा स्यात् ? यदि भिन्न तर्हि विनापि विशेषानुपलभ्येत ?, . यह व्यवहार नय संग्रह नय के द्वारा विषयभूत किये गये लत्ता. दिरूप अर्थों को स्वीकार करके ही विशेषों को ग्रहण करता है. जैसे-जो सत् है वह द्रव्य है था पर्याय है ? इत्यादि-व्यवहार नय विशेष के प्रतिपादन करने में तत्पर होता है, अतः जब संग्रह नय यह सत् है ऐसा कहता है-तष व्यवहार नय उससे पूछता है-सत् कौन है-द्रव्य है या पर्याय ? द्रव्यत्व सामान्य या पर्याय सामान्य से व्यवहार चलता नहीं हैं-व्यवहार तो विशेष से चलता है, अतः व्यवहार चलाने के लिये घट पटादिरूप विशेष पदार्थ मानना चाहिये सामान्य तो व्यवहार के अयोग्य हैं । तथा-सामान्य विशेषों से भिन्न है या अभिन्न है ? यदि विशेषों से सामान्य भिन्न है ऐसा कहा जावे-तो विशेषों के विना भी सामान्य की उपलब्धि होनी चाहिये, परन्तु ऐसा होता नहीं है, यदि सामान्य विशेषों से अभिन्न है ऐसा
આ વ્યવહારનય સંગ્રહનય દ્વારા વિષયભૂત કરવામાં આવેલા સત્તાદિ ૩૫ અને સ્વીકાર કરીને જ વિશેષને ગ્રહણ કરે છે. જેમકે આ નય એવી દલીલ કરે છે કે “જે સત્ છે તે દ્રવ્ય છે કે પર્યાય છે?” ઈત્યાદિ. - વ્યવહારનય વિશેનું પ્રતિપાદન કરવાને તત્પર રહે છે. તેથી જ્યારે સંગ્રહાય આ સત્ છે” એવું પ્રતિપાદન કરે છે, ત્યારે વ્યવહારનય (તે નયવાદી) એવી દલીલ કરે છે કે “સત કેણ છે-દ્રવ્ય સત્ છે કે પર્યાય सत् छे?" | દ્રવ્યત્વ સામાન્ય કે પર્યાય સામાન્ય વડે વ્યવહાર ચાલતું નથી, વ્યવહાર તો વિશેષ વડે ચાલે છે, તેથી વ્યવહાર ચલાવવાને માટે ઘટ, પાદિ રૂપ વિશેષ પદાર્થને માનવા જોઈએ, સામાન્ય તે વ્યવહારને યોગ્ય નથી. અયોગ્ય છે તથા બીજે એ પ્રશ્ન કરવામાં આવે છે કે-“ સામાન્ય વિશેષ કરતાં ભિન્ન છે કે અભિન્ન છે? જો એવું કહેવામાં આવે કે સામાન્ય વિશે કરતાં ભિન્ન છે, તે વિશે વિના પણ સામાન્યની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થવી स्था-७५