________________
प
स्थामा : अयं भावः-नैगमनयो यत् सामान्यविशेष यत् परस्परम् अन्योऽन्यं तथा वस्तुनश्च अत्यन्तं भिन्न मन्यते, अतो नैगमनयः कणाद इव मिथ्यादृष्टिविज्ञेयः ॥ १ ॥ यद्यपि उलू केन-कणादेन द्वाम्यां द्रव्यार्थिऋपर्यायार्थिकाभ्यां नयाभ्यां शास्त्रं वैशेषिकदर्शनं नीतं प्रोक्तम् तथापि-तस्य मिथ्यात्वम् । यत्-यस्मात् कारणात् वैशेषिकदर्शने तो उभावपि नयो स्वविषयमधानत्वेन अन्योऽन्यनिरपेक्षौ। वैशेषिकशास्त्रपणेत्रा कगादेन तत्र द्रव्यगुणकर्म सामान्य विशेषसमवा. यात्मकस्य पदार्थपटकस्य नित्यकान्तस्य प्रतिपादनात् उभावपि नयौ परस्परनिरपेक्षतया स्थिती, अतः कणादस्य मिथ्याष्टित्वं वोध्यमिति भावः। इति प्रथमो नयः।
तात्पर्य इन गाथाओं का ऐसा है कि-सामान्य और विशेष ये दोनों परस्पर में अत्यन्त भिन्न हैं और वस्तु से भी अत्यन्त भिन्न हैं ऐसी मान्यता इस नैगमननय की है, अतः यह नय कणाद की तरह मिथ्यादृष्टि वाला है-सम्बहष्टि वाला नहीं है, यद्यपि कणादने द्रव्योधिक और पर्यायाथिक नयों को लेकर वैशेषिक दर्शन का कथन किया है-फिर भी वह कथन सम्यक्-निर्दोष नहीं है क्योंकि-वैशेषिक दर्शन में ये दोनों नय अन्योन्य निरपेक्ष होकर अपने २ विषय का प्रतिपादन करते हैं वैशेषिक शास्त्र प्रणेना कणादने द्रव्य, गुण, कर्म सामान्य, विशेष, और समवाय में ६ पदार्थ नित्यैकान्त रूप से कहे हैं-इस लिये दोनों नय परस्पर निरपेक्ष रूप उनको मान्यता के अनुसार सावित हो जाते हैं, अतः कणाद में मिथ्यादृष्टिपन इस प्रकार के कथन से प्रमाणित हो जाता है, इस प्रकार का यह कथन प्रथमनय के सम्बन्ध में प्रकट किया अय संग्रह नयका स्वरूप कथन इस प्रकार से हैं
આ ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે –સામાન્ય અને વિશેષ એ બને પરસ્પરથી અત્યન્ત ભિન્ન છે, અને વસ્તુની દષ્ટિએ પગ અત્યત ભિન્ન છે, આ પ્રકારની નિગમનની માન્યતા છે. તેથી આ નય (આ નયને માનના) કણાદની જેમ મિથ્યાષ્ટિવાળે છે-સમ્યગ્દષ્ટિવાળો નથી. જો કે કણકે દવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને આધારે વૈશેષિક દર્શનનું કથન કર્યું છે, પરંતુ તે કથન સમ્યફ (નિર્દોષ) નથી, કારણ કે વૈશેષિક દર્શનમાં આ અને નય પરસ્પર નિરપેક્ષ રહીને પિતપોતાના વિષયનું પ્રતિપાદન કરે છે. વૈશેષિક શાસ્ત્રના પ્રણેતા કણાદે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાયમાં પદાર્થ નિત્યકાન્ત રૂપે જ પ્રતિપાદિત કરેલ છે તેથી તેની માન્યતા પ્રમાણે તે બને નય પરસપર નિરપેક્ષ રૂપ સાબિત થઈ જાય છે. આ પ્રકારના કથન દ્વારા કદમાં મિથ્યાબ્દિતા સિદ્ધ થઈ જાય છે પ્રથમ નયના