________________
सुधा टीका स्था०७ सु. २ सप्तविधविभङ्गशाननिरूपणम् इत्याह-' मुहुयेग वाउकाएणं' इत्यादि । सूक्ष्मेण-मन्देन, नतु सूक्ष्मनामको दयवत्तिना, तस्य वस्तु चालनासमर्थत्वात् , वायुकायेन स्पृष्टम् अतएव-एजमानकम्पमानं, व्येजमान-विशेषेण कम्पमानं, चलन्तम स्थानान्तर संक्रमन्तम, क्षुभ्यन्तम् अधो निमज्जन्तम् , स्पन्दमानम् ईषच्चलन्तं घट्टयन्तं वस्त्वन्तरं स्पृशन्तम्, उदीरयन्त वस्त्वन्तरं, प्रेश्यन्तं, तथा-तं तम्-निर्वक्तुमशक्यमनेकविधं भावं पर्यायं परिणमन्तं गच्छन्तं पश्यतीति । -- . ततः आत्मानमतिशयज्ञानसम्पन्न मन्यमानः स विभङ्गज्ञानी मन्यतेइदं प्रत्यक्षं सर्व पुद्गल नातं जीवाः-कम्पनादि लक्षणधर्मवत्त्वात् ।। ये तु श्रमणा माहनाः कम्पनादि-धर्म-विशिष्टमपि पुद्गलजातं जीवा अजीवाश्चेति प्राहुः, ते उस विभङ्ग ज्ञानसे पुद्गलकायको इस प्रकार से देखता है, कि मन्द वायुसे ( सूक्ष्म नामकर्मके उदयवर्ती सूक्ष्म वायुसे नहीं, क्योंकि सूक्ष्म नाम कमेदिय वशवी वायुद्धारा किसीमें भी कंपन उत्पन्न नहीं किया जाता है ) ये वस्तुएँ हलाई जाती हैं, विशेष रूपसे कंपाई जाती हैं, एक स्थानसे दूसरे स्थान पर पहुंचा दी जाती हैं, ऊपरसे नीचे गिरा दी जाती हैं एक वस्तुको दूसरी वस्तुके साथ मिला दिया जाता है, इत्यादि और. भी रूपसे कहने के लिये अशक्य स्थितिवाला जब वह पुदलकायको देखता है-तब वह अपने आपको अतिशय ज्ञानवाला मानता हुआ वह विभंग ज्ञानी ऐसा मानने लगता है, कि ये सब प्रत्यक्षभूत पुद्गलजात जीवस्वरूप हैं। . क्योंकि कम्पनादिरूप धर्मवाले ये सब पुद्गल जात हैं, जिन श्रमणोंने अथवा माहनोंने कम्पनादि धर्म विशिष्ट भी पुद्गल जातको जी પલકાયના વિષયમાં એવું જોવે છે કે મન્દવાયુ વડે (સૂમ નામકર્મના ઉદયવર્તી સૂમવાયુ વડે નહીં, કારણ કે સૂમ નામકર્મોદય વશવર્તી વાયુ દ્વારા કઈ પણ વસ્તુમાં કંપન ઉત્પન્ન કરાતું નથી ) આ વસ્તુઓ ઘેડી ડી કપાવવામાં આવે છે, વિશેષ રૂપે કંપાવવામાં આવે છે, એક સ્થળેથી બીજે
સ્થળે લઈ જવામાં આવે છે, ઉપરથી નીચે પાડી નાખવામાં આવે છે, એક વસ્તુ સાથે બીજી વસ્તુને અથડાવવામાં આવે છે, ઈત્યાદિ બીજી પણ ઘણી સ્થિતિવાળા પુદ્ગલકાયને જોઈને, પિતાને અતિશય જ્ઞાની માનતે એ તે વિભાગજ્ઞાની એવું માનવા લાગે છે કે “આ બધાં પ્રત્યક્ષભૂત પુલે જીવ રૂપ છે, કારણ કે તે પુલેમાં કંપન દિ જીવના ધર્મોને સદૂભાવ છે, જે શ્રમણએ અથવા માહણેએ કપનાદિ ધર્મવાળાં પુલને પણ જીવરૂપ અને અજવરૂપ કહ્યાં છે, તેમણે એ બધું જ જ કહ્યું છે.”