________________
५२०
स्थामा धर्माः-निर्जराहेतुभूना ' अपूर्वग्रहणविस्मृतमन्धानपूर्वाधीत परावर्तनरूपाः सूत्रार्थोभयविषयाः श्रुतभेदाः, क्षपणयावृत्त्यरूपाश्चारित्रभेदाः, तान् रोचयामि-रुचिविषयी करोमि-स्वीकर्तुमिच्छामीत्यर्थः । एते च स्वगणे प्राप्तुं न शक्यन्ते, बहुश्रुनाभावात् , परगणे तु प्राप्तुं शक्यन्ते, नत्र बहुश्रुतानां सद्भावात् । अतो हे भदन्त ! स्वगणादहमपक्रमामि इत्येवं गुरुं पृष्ट्वा यत्स्वगगादपक्रमणं तत् प्रथमं गणापक्रमणं वोध्यम् ।
ननु ' मर्वधर्मान् रोचपामि' इत्येतावन्मात्रोक्तौ ' गुरुपृच्छा गणादपक्रणम्' इति कथ गम्यते ? इति चेदाह-सप्तमे भेदे-'इच्छामि णं भंते !' इत्याद्युक्तम् , ते धर्माश्च इति सर्वधाः " इस व्युत्पत्तिके अनुसार अपूर्वका ग्रहण विस्मृनका सन्धान, और पूर्व में पठित विषयका परावर्तन इस प्रकारके जो स्त्रके, अर्थक एवं सूत्रार्थ दोनोंके भेद हैं, उन्हें तथा क्षपण एवं वैयावृत्त्य रूप जो चारित्रके भेद हैं, वे यहां सर्वधर्म शब्दसे गृहीत हुए हैं-तथा जिस दूसरे गणमें वह जाना चाहता है-वहां वह बहुश्रुतका सद्भाव जान करही जाना चाहता है, अतः वे समस्त धर्म उसे वहाँ प्राप्त हो सकते हैं, इस प्रकार गुरूसे पूछकर जो अपने गणसे-गच्छसे बाहर होता है, वह प्रथम गगापक्रमग जानना चाहिये
शंका-" सर्व धर्मान् रोचपामि" सूत्र में ऐसाही पाठ कहा गया है-अतः यह बात यहां कैसे जानी जाती है-कि वह गुरुसे पूछकर લાષા છે. આપણું ગણુમાં બહુશ્રતને અભાવ હોવાથી મને આ ગણ છેડવાની રજા આપો.
“सर्वे च वे धर्माध इति सर्वधर्माः" मा व्युत्पत्ति अनुसार अनु ગ્રહણ, વિમૃતનું સંધાન, પૂર્વ પતિ વિષયનું પરાવર્તન, આ પ્રકારના જે સૂત્રના, અર્થના અને સૂત્રાર્થના ભેદ છે તેમને તથા ક્ષપણ અને વૈયાવૃત્ય૩૫ જે ચારિત્રના ભેદ છે તેમને અહીં “સર્વધર્મ પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. તથા જે અન્ય ગણમાં તે જવા માગે છે ત્યાં બહુશ્રુતનો સભાવ છે એવું જાણીને જ તે ત્યાં જવા માગે છે, તેથી તે સમસ્ત ધર્મની તેને ત્યાં પ્રાપ્તિ થઈ શકવાને સંભવ છે આ પ્રકારના કારણને લીધે ગુરુની આજ્ઞા લઈને તે ગણમાંથી અપક્રમણ કરી શકે છે. ગણપક્રમણ માટે સમસ્ત ધર્મની પ્રાપ્તિ રૂપ આ પહેલું પ્રજન સમજવું.
-" सर्वधर्मान् रोचयामि' मा सूत्रमा शुरुनी माज्ञा धन ગણપક્રમણ કરવાનું તે લખ્યું નથી, છતાં આપ શા કારણે એવું કહે છે