________________
स्थानासत्रे (४५८ ‘रस्य-एपणा-उद्गमादिदोपरहितमरूपानगवेपणरूपा, तत्मधानो गोचर - तस्य 'परिमन्थु भाति । खेदयुक्तो हि क्रोधावेशेन अनेपणीयमपि गृहातीति भावः । इति चतुर्थः । ४ । तथा-इच्छाकोभिका-इच्छा स्पृहा, लोभः तृष्णा, तौ विद्यते यस्य सः-अभिलपितपदार्थ सकृष्णः-अधिकोपधिरित्यर्थः । स हि मुक्तिमार्गस्यमुक्तिनिर्लोभता, तद्रूपस्य मार्गस्य-परिमन्थुर्भवति । अधिकोपधि हि निष्परिग्रहत्वरूपं व्रतं न 'पालयितुं शक्नोतीति स तस्य विघातको भवतीति भावः । "तिन्तिणिक " है, उद्मादि दोप रहिन भक्तपान की गवेपणा रूप एषणा होती है, इस एपणा प्रधान जो गोचर-गोचरी भिक्षावर्या है, वह एपणा गोचर है, भिक्षाचर्या आदिमें पर्याप्त ओहार आदिके अलाभसे जो खेद खिन्न हो जाता है, एवं उद्भूत क्रोधके आवेशसे जो मनमें "आता है वही बकने लग जाता है, ऐमा पुरुष साधु-तिन्तिणिक कहलाता है, ऐसा खेदयुक्त साधु क्रोधके आवेशसे अनेषणीय भी आहारादिको ग्रहण कर लेता है, अतः वह एपणा गोचरका परिमन्यु होता कहा गया है ४ पांचवां परिमन्यु इच्छालोभिक है-इच्छा नाम स्पृहाको है, और लोभ नाम तृष्णाका है, रपृहा और तृष्णा जिसके हैं ऐसा अधिक उपधिवाला इच्छालोमि मुक्ति मार्गका परिमन्थु होता है, क्योंकि मुक्ति निमितारूप होती है, अधिक उपधिवाला निष्परिग्रहता रूप व्रतका पालन नहीं कर सकता है, अतः निलेमिनारूप मुक्तिके निष्परिग्रहला रूप मार्गका इञ्छा लोलिक अनुसरण नहीं कर सकता ऐसा वह मार्ग किसी प्रकार उसके हाथ नहीं आता है, क्योंकि वह - એથે પરિમળ્યુ “તિતિણિક ગણાય છે ઉદ્રમાદિ દેવ રહિત આહાર પાણીની ગષણ રૂપ એવા હોય છે તે એષણા પ્રધાન જે ગોચરી (ભિક્ષાચર્યા) છે તેને એવણું ગોચર કહે છે. શિક્ષાચર્યા આદિમાં પુરતાં આંડાર પાણીની પ્રાપ્તિ ન થવાથી જે સાધુ ખિન્ન થઈ જાય છે અને કોઈના આવેશમાં આવી જઈને મનમાં આવે તે બકવા માંડે છે, એવા સાધુને તિનિશ્ચિક (તિતાલિ) કહે છે. એવો સાધુ અનેવીય આહારાદિ પણ ગ્રહણ કરી લે છે તેથી એ સાધુ એષણ ગોચરને પરિમળ્યું (विराध) गणाय छे.
પાંચમો પરિમન્યુ “ઈચ્છા લેબિક” ગણાય છે. પૃડા એટલે ઈચ્છા અને લેભ એટલે તૃષ્ણા. જે સાધુ માં વસ્ત્ર, પાત્ર આદિ ઉપધિની સ્પૃહા અને તૃષ્ણા અધિક હોય છે એવા સાધુને ઈચ્છાભિક કહે છે એ સાધુ મુક્તિમાને પરિમન્યુ (વિરાધક) હોય છે. કારણ કે મુક્તિ નિર્લોભતા રૂપ હોય છે. અધિક ઉપધિવાળે સાધુ પિતાને અપરિગ્રહ વ્રતનું પાલન ફરી