________________
स्थानाङ्गी छाया-पविधा गोचरचर्या प्रश्नप्ता, तद्यथा-पेटा १, अर्धपेटा २, गोमूत्रिका ३, पतङ्गवीथिका ४, शम्बूकावर्ती ५, गत्वामत्यागता ६ ॥ मू० ४१ ॥
टीका-'छन्विहा गोयरचरिया' इत्यादि
गोचरचर्या-गोश्चरणं गोचरः, तद्वद् या चर्या सा । अयं भावः-यथा गौः उच्चनीचतणानि सामान्यतश्चरति, तथैव रागद्वेपराहित्येन यः साधुरुच्चनीचमध्यम कुलेषु धर्मसाधननिमित्तभूतं देहं परिपालयितुं भिक्षार्थ चरति, तस्य तथाचरणं गोचरचर्येत्युच्यते । इयं-गोचरचर्या पेटाऽर्धेपेटादिभेदेन पइविधा वोध्या । तत्र
ये ६ प्रकारके क्षुद्र प्राणी कहे लोजिस तरहसे इनकी विराधना न हो सके इस प्रकारसे भिक्षाचर्या लाधुको करनी चाहिएअतः इसी सम्बन्धको लेकर अब सूत्रकार ६ प्रकारकी भिक्षाचर्या प्रकट करते हैं____ "छविहा गोयरचरिया पण्णत्ता” इत्यादि सूत्र ४१ ॥
टोकार्थ-गोचरचर्या ६ प्रकारकी कही गईहै, जैसे-पेटा १ अर्धपेटा २ गोमूत्रिका ३ पतङ्गवीथिका ४ शम्बूकावर्ता ५ गत्वा प्रत्यायता ६ गौ के चरनेकी जली जो चर्या होती है, वह गोचरचर्या है, तात्पर्य ऐसा है, कि जैसे गाय सामान्य रूपसे ऊंचे नीचेके स्थानों के तृगोंको चरती है, उसी प्रकार जो साधु रागद्वेष रहित होकर ऊंच नीच कुलोंमें धर्म साधनके निमित्तभूत देहकी परिपालनाके लिये भिक्षा करता है, ऐसे उस साधुकी वह भिक्षाचर्या गोचरचर्या इस रूपसे कही गई है, गोचरचर्या जो पेटा१ अर्घपेटा आदिके भेदसे ६ प्रकारकी कही गईहै, सो इसका
આગલા સૂત્રમાં છ પ્રકારના શુદવે નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમની વિરાધના ન થાય એવી રીતે સાધુએ ભિલાચર્યા કરવી જોઈએ આ પ્રકારના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર ભિક્ષાચન ૬ પ્રકારનું કથન ४२ छ. "छबिहा गोयरचरिया पण्णता " त्याह--
-लक्षायर्या (गाय२ यर्या) ७ ५४१२नी डी जे-(1) पेटी, (२) अधःपेटा, (3) त्रिी, (४) ५11001, (५) शम्भूती अन (६) सत्ता પ્રત્યાયતા. ગાયની ચરવાની ક્રિયા જેવી જે ચર્યા હોય છે તેનું નામ ગોચરચર્ચા છે. એટલે કે ગાય જેમ ઊંચે અને નીચે આવેલાં સ્થળનું ઘાસ ચરે છે, એ જ પ્રમાણે જે સાધુ રાગદ્વેષથી રહિત થઈને ધર્મની સાધનામાં નિમિત્ત ૩૫ દેહના પિષણ નિમિત્તે ઊંચ, નીચ અને મધ્યમ કુળોમાં ગોચરીની પ્રાપ્તિ નિમિત્તે જે ચર્યા (ભ્રમણ) કરે છે તે ચર્યાને ભિક્ષાચર્યા કહે છે. તેના પેટા અર્ધપેટા આદિ ૬ પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે--