SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे १० तत्क्षेत्रं यदि अनेपणास्त्रयादि दोपदुष्टं भवेचदा चारित्ररक्षणार्थं कल्पने गन्तुमिति ३ | तथा - आचार्योपाध्याया वा 'मे' इति तस्य साधोः अत्र जानावेकवचनं, तेन तेषां साधूनामित्यर्थः, विष्वग्भवेयुः = शरीरात् पृथग्भवेयुः म्रियेरन्, तत्र गच्छे चेदन्य आचार्य उपाध्यायो वा न भवेत् तदा तेषां साधूनां कल्पते गन्तुमिति । अथवा - ' विसुंभेज्जा' इत्यस्य विश्रम्भेपुरितिच्छाया । आचार्योपाध्यायाः तस्य = तं साधुं विश्रम्भेयुः - विश्वस्युः, तदाऽत्यन्तरहस्य कार्यं कर्तुं तस्य साधो र्गन्तुं कल्पते इति ४| तथा - आचार्योपाध्यायानां हि वर्षाक्षेत्राद् वहिर्वर्त्तमानानां रोगादिग्रस्तानां वैयावृत्यकरणतया वैयावृत्यकरणार्थ साधो गन्तु कल्पते ॥ ५ ॥ इति ॥ सू० २ ॥ है, कि जिस स्थान में वर्षावास किया है, वह क्षेत्र यदि अनेपणा स्त्री आदि के दोष से दुषित है, तो अपने चारित्रकी रक्षा के लिये साधु वर्षाकालमें भी अन्यत्र जा सकता है, चतुर्थ कारण ऐसा है, वर्षावास करनेवाले साधुओं का यदि कोई आचार्य अथवा उपाध्याय शरीरसे पृथक्कू हो गया हो - मर गया हो और उस गच्छ में अन्य आचार्य या उपाध्याय न हो तो ऐसी स्थिति में उन साधुओंका वर्षाकालमें भी अन्यत्र विहार करना कल्पिक कहा गया है अथवा - " विसुंभेज्जा की संस्कृत छाया " विश्रम्भेयुः " ऐसी भी होती है, तो इस पक्षमें इसका ऐसा अर्थ होता है, कि वे आचार्य अथवा उपाध्याय यदि उस साधु का विश्वास करते हैं, तो अत्यन्त रहस्यमय (गुप्त) उस कार्यको करने के लिये उस साधुका वर्षाकालमें भी बिहार करना कल्पित कहा गया है, 33 ત્રીજું કારણ આ પ્રમાણે છે—જે સ્થળે ચાતુર્માસમાં વાસ કર્યાં હાય, તે ક્ષેત્ર જો અનેષણા, શ્રી આદિના દોષથી દૂષિત હાય, તે પેત'ના ચારિ ત્રની રક્ષા નિમિત્તે સાધુ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કરી શકે છે. 66 ચેાથુ કારણ આ પ્રમાણે છે—કઇ ક્ષેત્રમાં ચાતુર્માંસ વર્ષોંવાસ કર્યાં બાદ જો તે સાધુઓના આચાય અથવા ઉપાધ્યાય કાળધર્મ પામી જાય, અને તે ગચ્છમાં અન્ય આચાય અથવા ઉપાધ્યાય ન હાય, તે એવી પરિસ્થિતિમાં તે સાધુઓને વર્ષાકાળ દરમિયાન પણ વિહાર કરવા ક૨ે છે અથવા विसु भेज्जा " मा पहनी संस्कृत छाया विश्रम्भेयुः આ પ્રમાણે પણ થાય છે. તે તે સસ્કૃત છાયાની અપેક્ષાએ આ પ્રમાણે અર્થ થાય છે-- જો તે આચાર્ય અથવા ઉપાધ્યાય તે સાધુ ઉપર ખૂમ જ વિશ્વાસ ધરાવતા હાય તે કોઈ અત્યન્ત રહસ્યમય કામ કરવાને માટે તે સાધુને વર્ષાકાળમાં પશુ વિહાર કરવા ક૨ે છે. પાંચમું કારણ નીચે પ્રમાણે છે— " "
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy