SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०५उ०२सू०२ विहारविपये कल्प्याकल्प्यनिरूपणम् ज्ञानार्थतया-ज्ञानमेव अर्थ:-प्रयोजन यस्य स जानार्थः, तस्य भावरतत्ता तयाज्ञानप्रयोजनमुद्दिश्य गन्तुं कल्पते । अयं भावः-कश्चिदाचार्यो पूर्वश्रुतस्कन्धधारको भक्तं प्रत्याख्यातुकामो भवेत् । यदि तत्सकागादसावपूर्वश्रुतस्कन्धो न गृह्येत तदाऽसौ विच्छिद्येत, अतस्तद्ग्रहणार्थ गन्तुं कल्पते इति १ । एवं दर्शनार्थ. तया भक्तं प्रत्याख्यातुकामात् कुतश्चिदाचार्याद् दर्शनप्रभावकशास्त्राध्ययनार्थ गन्तुं कल्पते इति । तथा-चारित्रार्थतया यत्र क्षेत्रे वर्षावासस्थितिः कल्पिता, प्राप्त करने के लिये अभिलापी है, तो इस उद्देश्यको लेकर वे उस काल में विहार कर सकते हैं १ । तात्पर्य इसका ऐसाहै-कि अपूर्व श्रुतस्कन्धधारक कोई आचार्य हो, और वह भक्त प्रत्याख्यान(सथागकरनेका अभिलापी हो रहा तो ऐसी स्थितिमें यदि उसके पास जाकर वह अपूर्व श्रुतस्कन्ध ज्ञान प्राप्त नहीं किया जाता है, तो उसका विच्छेद हो जाता है, अत: वह अपूर्व श्रुतस्कन्ध विच्छिन्न हो जाये इस अभिलापासे प्रेरित हुआ साधु उस ज्ञानको प्राप्त करने को वर्षाकालमें भी विहार कर सकता है, दूसरा कारण है, ऐमा है कि दर्शन प्रभावक शास्त्रका ज्ञाता यदि कोई आचार्य भक्त प्रत्याख्यान करनेवाला हो रहा हो तो उससे उस दशेन प्रभावक शास्त्रको अध्ययन करनेके लिये साधु वर्षाकालमें भी उसके पास जानेके लिये विहार कर सकता है २। तृतीय कारण ऐसा (૧) જ્ઞાનાર્થે—કઈ સાધુ જ્ઞાન પ્રાપ્ત કરવાની અભિલાષાવાળો હોય, તે તે ઉદ્દેશ્યને લીધે ને વાળમાં પણ વિકાર કરી શકે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે – અપૂર્વ શ્રતસ્કન્ધ ધારક કેઈ આચાર્ય હોય, અને તે આચાર્ય ભક્તપ્રત્યાખ્યાન (ચતુવિધ આહારના ત્યાગપૂર્વક સંથારો) કરવાની અભિલાષા સેવાતું હોય તે એવી પરિસ્થિતિમાં જે તેની પાસે જઈને કઈ જ્ઞાનપિપાસુ સાધુ તે અપૂર્વ મૃતકન્ય જ્ઞાન પ્રાપ્ત કરી ન લે તે તેને વિચ્છેદ થઈ જવાને સંભવ રહે છે તેથી તે અપૂર્વ કૃતક જ્ઞાન વિછિન્ન ન થઈ જાય એવી શુભ અભિલાષાથી પ્રેરિત થયેલે સાધુ વર્ષાકાળમાં પણ તે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે વિહાર કરીને ને શ્રુતસ્કન્ધ ધારક સાધુ પાસે જઈ શકે છે હવે બીજુ કારણ પ્રકટ કરવામાં આવે છે–દર્શન પ્રભાવક, શસ્ત્રના જ્ઞાતા એવા કેઈ આચાર્ય ભક્ત પ્રત્યાખ્યાન કરવાને શ્ચિાર કરી રહ્યો હોય તે તે દર્શનપ્રભાવક શાસ્ત્રને અભ્યાસ કરવા નિમિત્ત સધુ વર્ષાકાળમાં પણ તેમની પાસે જવાને માટે વિહાર કરી શકે છે. स्था -२
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy