________________
स्थानागसूत्रे अवयविद्रव्यापेक्षया, अक्षत इतिन्छायापक्षेतु अक्षतः परिपूर्णः । तथा-अव्ययःअवयवापेराया। तथा-अवस्थितः-निश्चलत्वात् । यतोऽयं ध्रुवत्वादिविशिष्टोऽत एव नित्य इति । तथा-भावतोऽयं धर्मास्तिकायो वर्णगन्धरसस्पर्शवर्जितः । तथा-गुणता कार्यतचायं गमनगुणः-गमनंगतिः गुणः गतिपरिणामपरिणतानां जीवपुद्गलानां सहकारिकारणत्वात् कार्य मत्स्यानां जलस्येय यस्यासौ, यद्वा-गतो-गमने गुण उपकारो यस्मात् सः गगनोपकारक इत्यर्थः । इति प्रथनहीं होता है, तथा यह धर्मास्तिकाय अक्षय एवं अव्यय होनेसे सर्वदा स्थितिशील है, इसलिये यह अवस्थित है, इसी प्रकार से यह सामान्य रूपसे नित्य है, अथवा-जिस कारण यह धर्मास्तिकाय त्रैकालिक है, इसी कारणले यह अव है, नियत एक रूप है, शाश्वत है-प्रतिक्षण विद्यमान है, और इसीसे यह अक्षय है, अवयव द्रव्यको अपेक्षा क्षयरहित है, अथवा अक्षत है-परिपूर्ण है, तथा-अघयवकी अपेक्षा अव्यय है, निश्चल होनेसे अवस्थित है, जिस कारण यह ध्रुवत्व आदि विशेपणोंवाला है, इसीलिये यह नित्य है, तथा भावकी अपेक्षाले-यह धर्मास्तिकाय वर्ण, गन्ध, रस और स्पर्शसे रहित है, तथा कार्यकी अपेक्षासे यह गमन है गुण जिसका ऐसा है, अर्थात् जिस प्रकार मत्स्योंके चलने में सहायक जल होता है, उसी प्रकार गति क्रिया परिणत जीव और पुद्गलोंको गमन करने में यह सहायक होता है, अतः गमन है, गुण. कार्य जिसका ऐसा इसे कहा गया है, अथवा गमन है उपकार जिससे ધર્માસ્તિકાય અક્ષય અને અવ્યય હોવાથી સર્વદા સ્થિતિશીલ હોવાને કારણે તેને અવસ્થિત કહ્યું છે. આ પ્રકારે તે સામાન્ય રૂપે નિત્ય છે અથવા જે કારણે આ ધર્માસ્તિકાય કાલિક છે, એ જ કારણે તે ગ્રુવ છે, નિયત (એક ३५) छे, श्वत ( प्रतिक्षण विद्यमान ) छे, अने तीन ते अक्षय छ, અવયવ દ્રવ્યની અપેક્ષાઓ તે ક્ષયરહિત છે અથવા અક્ષત (પરિપૂર્ણ ) છે, તથા અવયવની અપેક્ષા એ અવ્યય છે, નિશ્ચલ હોવાને કારણે તે અવસ્થિત છે. તે કારણે તે કૂવવ આદિ વિશેષણવાળું છે, તે કારણે જ તે નિત્ય છે. ભાવની અપેક્ષાએ આ ધર્માસ્તિકાય વર્ણ, રસ, ગળ્યું અને સ્પર્શથી રહિત છે
હવે આ ધર્માસ્તિકાયના કાર્યનું નિરૂપણ કરવામાં આવે છે—જેવી રીતે પાણીમાં ગતિ કરન માછલાંઓને પાણીમાં ગતિ કરવામાં જળ સહાયક બને છે, એ જ રીતે ગતિકિ પરિણત જીવ અને પુદ્રને ગમન કરવામાં આ ધતિકાય સહાયભૂત બને છે. તેથી તેને ગમનરૂપ ગુણકાર્યવાળું કહ્યું છે અથવા ગમનમા જેના દ્વારા ઉપકાર (સહાયના) થાય છે તેને ગતિગુણ કહે