________________
स्थानानसूत्र वा साधनादिरूप कारणवशात् उपाश्रयस्य मध्ये एकरात्रं वा द्विरा' वा एकाकी वसन् नातिक्रामति जिनाज्ञामिति चतुर्थोऽतिशेषः । तथा-आचार्य उपाध्यायो वा साधनादिरूपकारणवशात् उपाश्रयाद् वहिः एकरात्रं वा द्विरात्रं वा एकाकी वसन् जिनाज्ञां नातिक्रामतीति पञ्चमोऽतिशेषः । अत्रेदै बोध्यम् - गणावच्छेदक स्यादितस्त्रयोऽतिशेपा न भवन्ति, अन्तिमो द्वो भवतः । तदुक्तम्
"गणावच्छेयगस्स गणसि णं दो अइसेसा पण्णत्ता, तं जहा-गणावच्छेयए अन्तो उपस्सयस्स एगरायं वा दुरायं वा वसमाणे णो अइशामइ १, गणावच्छेयए धुओंकी वैयावृत्ति करनेमें उसकी कामचारता है, उसकी इच्छा होती है, तो वह करता है, और नहीं होती है तो नहीं करता है। अन्य साधुओंकी वैयावृत्ति करने में उसे प्रतिबन्ध नहीं है। चतुर्थ अतिशेष ऐसा है, आचार्य अथवा उपाध्याय साधनादि रूप कारणके वशसे उपाश्रथमें एक रात या दो रात तक अकेला रहता है, तो वह जिनाजाका उल्लङ्घन नहीं करता है, पांचवां अतिशेष ऐसा है, आचार्य अथवा उपाध्याय साधनादि रूप कारणके वशसे उपाश्रयके बाहर एक रात अमवा दो रात तक यदि बाहर रहता है, तो वह जिनाज्ञाका घिराधक नहीं पाता है, आदिके तीन अतिशेष गणावच्छेदकको नहीं होते हैं, अन्तिम दो अतिशेष होते है तदुक्तम्--
"गणावच्छेयगस्ल गणसिणं दो अहसेसा पण्णत्ता-तं जहा गणा. बच्छेधए बाहिं उवस्सयस्त एगरायं वा दुराय वा वसमाणे णो अइक्कઈચ્છા થાય તે કરે છે અને ઈચ્છા ન થાય તે કરતા નથી. તેઓ ગણનાયક હોવાથી તેમને માટે વૈયાવૃત્ય કરવાનું ફરજિયાત નથી, અને વૈયાવૃત્ય કરવાને નિષેધ પણ નથી.
ચેથે અતિશેષ આ પ્રકારને છે–આચાર્ય અથવા ઉપાધ્યાય સાધના આદિ રૂપ કારણે ઉપાશ્રયમાં એકથી બે રાત સુધી એકલા રહે તે તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. " પાંચમ અતિશેષ આ પ્રકાર છે – આચાર્ય અથવા ઉપાધ્યાય સાધના આદિ રૂપ કારણને લીધે ઉપાશ્રયની બહાર એક અથવા બે રાત સુધી રહે છે, તે તેઓ જિનાજ્ઞાન વિરાધક ગણાતા નથી.
પહેલાં ત્રણ અતિશેષને ગણાવછેદકમાં સદૂભાવ હેતે નથી, છેલ્લા બે અતિશેને જ તેમનામાં સદ્દભાવ હોય છે. કહ્યું પણ છે કે
"गणावच्छेयास्स गर्णसि णं दो अइसेसा पण्णत्ता-तजहा गणावच्छेयए पाहि उवस्सयस्छ एगरायं वा दुरायं वा वसमाणे णो अइक्कमइ । गणावच्छेयए