________________
२४१
सुधा डीका स्था०५०२ सू० २८ आचार्योपाध्यायातिशयनिरूपणम् न सत्कुर्वन्ति, अतो नूनमयं पतित इति । तथा-अयं द्विर्भुङ्क्ते इत्यवर्णवादो भवति, मत्सरिकर्तृकमरणापाशङ्काऽपि च तस्य भवतीति । इति द्वितीयोऽतिशेषः ।
: तथा - आचार्य उपाध्यायो वा प्रभुः = स्वामी मवति गणनायकत्वात्, अतस्वस्य यदि इच्छा भवेत् तदा स वैयावृत्यं = साधुभ्यो भक्तपानादिदानरूपं कुर्यात्, तस्य इच्छा न भवेत्तदा न कुर्यान् । आचार्यादिगणनायको भवति, अतस्तस्य वैयावृत्त्यकरणे कामचारः, स स्वेच्छया कुर्यादपि, नापि च कुर्यात् । नास्ति तस्मिन् प्रतिबन्ध इति भावः । इति तृतीयोऽतिशेषः । तथा - आचार्य उपाध्यायो ये अब ऐसा क्यों नही करते हैं, जो इनके ये गुरुजन यहाँसे होकर निकलते हैं, और ये उनका अभ्युत्थान आदि द्वारा सरकार आदि नहीं करते हैं, अतः नियम से ये पतित हैं, इसलिये ये ऐसा करते हैं, तथा ये दो बार भोजन करते हैं, इसीलिये इन्हें अनेक बार विचारभूमिमें जाना पड़ता है, ऐसा अवर्णवाद भी होता है, तथा जो मात्सर्य भावसे युक्त होते है, ऐसे व्यक्तियों द्वारा उन्हें अपने मारे जाने आदिकी शङ्का भी हो सकती है, इसीलिये वे उच्चार प्रसवण आदि उपाश्रयके भीतरही करते हैं, और उसकी विशोधना करते हैं, ऐसा यह द्वितीय अतिशेष है, तृतीय अतिशेष ऐसा है, गणनायक होनेसे आचार्य या उपाध्याय अपने गणका स्वामी होता है, अतः यदि उसकी इच्छा होती है, तो वह अन्य साधुजनोंकी भक्तपान आदिके देनेरूप उनकी वैयावृत्ति करता है, और यदि उसकी इच्छा नही होती है, तो वह ऐसा नहीं भी करता है, आचार्य आदि गणनायक होते हैं, अतः अन्य साતેમના આચ ના અભ્યુત્થાન આદિ દ્વારા સત્કાર શા માટે કરતાં નથી ? અવશ્ય આ સાધુનું પતન થયુ` હતુ` જોઈએ, અને તે કારણે શ્રાવકે તેમનેા સત્કાર નહી કરતા હાય વળી લેાકેા એવી કલ્પના પણ કરે છે કે તેઓ એ વાર જમે છે, તેથી તેમને અનેકવાર વિચારભૂમિમાં જવુ પડે છે, આ પ્રકારના તેમને અવવાદ ( નિંદા ) પણ થાય છે. વળી સાત્મયભાવ ચુકત વિરેધીએ વડે પેાતાની હત્યા થઈ જવાની શંકા પણ તેમને રહે છે, તે કારણે તેઓ ઉચ્ચાર પ્રસ્રવણુ આદિ ઉપાશ્રયની અંદર જ કરે છે અને તેની વિશેષના કરે છે. આ પ્રકારને આ ખીજો અતિશેષ છે.
ત્રીજો અતિશેષ આ પ્રકારના છે—ગણુનાયક હાવાને કારણે આચાય અથવા ઉપાધ્યાય પાતાના ગણુના સ્વામી હેાય છે. અન્ય સાધુઓને ભક્તપાન આદિ દેવા રૂપ તેમનુ વૈચનૃત્ય તે ઐચ્છિક રીતે કરે છે, એટલે કે તેમની