________________
सुधाटीका स्था०५३०२ २८ आचार्योपाध्यायातिशयनिरूपणम्
૭ पेक्षया पर्याय लघु साधुना कर्तव्यं न तु पर्यायज्येष्ठेन । पर्याय ज्येष्ठास्तु. आचार्यस्य गुरुतुल्या एव । आचार्यः सागारिकस्य सत्तायामुपाश्रयान्तर्गत एव पादौ प्रस्फोटयतीत्युक्तम् । तत्र उपाश्रयो यदि विपुलो भवेत्तदाऽपरियुक्तस्थाने उपविश्य पादौ तेन प्रस्फोटनीयौ । यदि उपाश्रयः सङ्कुचितः भवेत्तदा स्वसंस्तारकावकाशे एव समुपविष्टेन तेन पादौ प्रस्फोटनीयौ । अथ चेदाचार्योपाध्याय, सदैव समागच्छतस्तदा तयोर्यः पर्यायज्येष्ठस्तस्य पूर्वं पादमस्फोटना कार्यो । daisuta | इति प्रथमोऽतिशेषः । तथा - आचार्योपाध्याय उपाश्रयस्व मध्ये
आचार्यकी अपेक्षा जो पर्याय में लघु साधु हो ऐसेही साधुको करना चाहिये पर्यायी अपेक्षा ज्येष्ठ साधुको नहीं करना चाहिये क्योंकि पर्याय ज्येष्ठ जो साधु हैं वे आचार्यके गुरुतुल्यही होते हैं | आचार्य सागारिकको सत्ता में मौजूदगी में उपाश्रय के भीतर ही दोनों पैरोंको पूंजता है, ऐसा कहा है, सो यदि उपाश्रय विपुल बडा हो तो उसे अपरि युक्त स्थान में बैठकर अपने दोनों पैरों को शुद्ध करना चाहिये और यदि उपाश्रय छोटा है, तो उसे अपने संस्तारक के स्थान परही बैठकर पैरोंको पूंज लेना चाहिये यदि आचार्य और उपाध्याय साथही साथ आये हों तो उन दोनों में जो पर्यायसे जेष्ठ है, उसे पहिले चरणोंका प्रमार्जन करनी चाहिये उसके बाद दूसरेको करनी चाहिये इस प्रकारका यह प्रथम
આદિ વડે પ્રસ્ફેટન ( રજ ઝાપટવાનું કાર્યં ) કરવુ' જોઈએ, પરન્તુ આચાય કરતાં જે સાધુ દીદીક્ષાપર્યાંયવાળા હાય, તેણે આચાર્યનુ. પાઇપ્રસ્ફોટન કરવુ‘ જોઈએ નહી”, કારણ કે પર્યાયજ્યેષ્ઠ જે સાધુએ હાય છે તેએ તા આચાર્યના ગુરુ સમાન ગણાય છે આચાય સાગારિકની હાજરી હૈય ત્યારે ઉપાશ્રયની અંદર જ અન્ને પગની પ્રમાના કરે છે, એવુ' અહીં જે કહેવામાં આવ્યુ છે તેના ભાવાર્થ એ છે કે જે ઉપાશ્રય વિશાળ હાય તે તેમણે અપભુિકત સ્થાનમાં બેસીને જ પેાતાના મન્ને પગ ધાવા જોઇએ, પણ જો ઉપાશ્રય નાના હાય તે તેમણે પેાતાના સંસ્તારકના સ્થાન પર બેસીને જ પેાતાના પગની પ્રમ જ ના કરવી જોઈએ, જે આચાય અને ઉપાઘ્યાય અને મહારયી સાથે આવ્યા હોય, તેા તે બન્નેમાં દીક્ષાપર્યાયની અપેક્ષાએ જ્યેષ્ઠ હાય તેમણે પેાતાના પગની પ્રમાના પહેલાં કરવી જોઇએ, અને ત્યાર ખાદ લઘુ દીક્ષાપર્યાયવાળાએ પેાતાના પગની પ્રમાના કરવી જોઇએ. આ પ્રકારનુ પહેલા અતિશેષનુ સ્વરૂપ છે.