________________
सुधा रीका स्था० ५ ७०२ सू०१८ संयमस्वरूपनिरूपणम् राभ्यां द्विविधम् । तत्र प्रथमम् - इस्वरसामायिकस्य शैक्षकस्य पञ्चयामप्रतिपत्तुः पार्श्वनाथसाधोः केशिश्रमणादेवा । द्वितीयं तु मूलप्रायश्चित्तप्रतिपन्नस्य साधोरारोप्यते । तदुक्तम्... " परियायस्स उ छेओ, जत्थोवछावणं वएवं च । ... छेभोवट्ठावणमिह, तंमणइयारेतरं दुविहं ॥१॥....
सेहस्स निरइयारं, तित्थंतरसंकमेव तं होज्जा। .... मूलगुणघाइणो साइयारमुभयं च ठियकप्पे " ॥ २ ॥ 'छाया–पर्यायस्य तु छेदो, यत्रोपस्थापनं व्रतेषु च ।।
। छेदोपस्थापनमिह, तदनंतिचारमितरद द्विविधम् ॥१॥ ' . ' शैक्षस्य निरतिचारं, तीर्थान्तरसंक्रमेवा तद् भवेत् ।
मूलगुणघातिनः सातिचारम् उभयं स्थितकल्पे ॥२॥ : स्थितकल्पे-पथमान्तिमतीर्थकरयोरवस्थितसमाचारे इत्यर्थः । छेदोपऔर सातिचारके भेदसे दो प्रकारका होता है, इनमें प्रथम भेद इत्वर सामायिकवोले शिष्यको होता है, अथवा-तीर्थान्तरके संक्रममें होता है, जैसा कि पार्श्वनाथके साधु केशिश्रमण आदि को हुआ है और द्वितीय भेद मूल प्रायश्चित्त का स्वीकार करनेवाले साधुको होता है, कहा भी है-"परियायस्स उ छेदो" इत्यादि।
पूर्वपर्यायका छेद और व्रतोंमें उपस्थान जहां होताहै, वह छेदोपस्थापनीयहै, यह अतिचार और सातिचारके सेसे दो प्रकारका कहा गया है, शक्षको (नवीन)शिष्यको निरतिचार होताहै, अथवा-तीर्थान्तरके संक्रममें वह होता है, और मूल गुणघाती साधुको वह सातिचार होताहै, एवं प्रथम तथा अन्तिम तीर्थंकरके अवस्थिति समाचाररूप स्थितकल्पमें दोनों प्रकाસ્થાપની છે તે પણ અનતિચાર અને સાતિચારના ભેદથી બે પ્રકારનું કહ્યું છે તેમાંના પ્રથમ ભેદને સદ્ભાવ ઈસ્વર સામાયિકવાળા શિષ્યમાં હોય છે, અથવા તીર્થાન્તના સંક્રમમાં તેને સદ્ભાવ હોય છે. જેમકે પાર્શ્વનાથના સાધુઓ કેશિમુનિ આદિ અનતિચાર છેદો પસ્થાપનીય હતા. બીજા લેતો સદૂભાવ મૂળ પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરનાર સાધુમાં હોય છે..
घु ५५ छ है “परियायस्स उ छेदो" त्य:
પૂર્વ પર્યાયનું છેદન અને વ્રતોમાં ઉપસ્થાન જ્યાં થાય છે, તેનું નામ છેદે પસ્થાપનીય છે તે અનતિચાર સાતિચારના ભેદથી બે પ્રકારનું કહ્યું છે. શૈક્ષમાં નિરતિચારને સદ્ભાવ હોય છે, અથવા તીર્થાન્તરના સંક્રમમાં તે હોય છે મૂલગુણઘાતી સાધુમાં સાતિચારને સદ્ભાવ હોય છે. પ્રથમ તથા અંતિમ તીર્થકરના અવસ્થિત સમાચાર રૂપ સ્થિતકલ્પમાં બન્ને પ્રકારના છેદો પસ્થાપનીય
स्था०-१३