________________
सुंधा का स्था०४३०२ सू०६१ जम्बूद्धोपगतभरतैरवतयोः कालनिरूपणम् ७९ पुष्करवरद्वीपपाश्चात्याद्धे यावत् मन्दरचूलिकेति
जम्बूद्वीपकावश्यकं तु कालात् चूलिकों यावत् । धातकीखण्डे पुष्करवरे च पूर्वांपरे पार्थे । १ । सू० ६२ ।
टीका- जंबुद्दीवे दीवे " इत्यादि-जम्बूद्वीपनामके द्वीपे देवचरुत्तरकुरुवर्जाः देवकुरुत्तरकृरून वर्जयित्वा चतस्त्रः अकर्मभूमयः-कर्माणि-कृपिवाणिज्यादीनि तानि न सन्ति यासु तथाभूता भूमयः, प्रज्ञप्ता: कथिताः, तयथाहैमवतमित्यादि। . का कहना चाहिये। तात्पर्य यह है कि धातकीखण्डमें पुष्करपरार्धमें और इनके पूर्व अपर पाश्वमें भी पूर्वोक्त सब कथन कह लेना चाहिये। टीकार्य-कृषि-वाणिज्य आदि कर्म जिन भूमियों में हो, वे कर्ममियां हैं और इनसे भिन्न भूमि अकर्मभूमि है । भरत-हैमवत-हरिवर्ष-विदेह, रम्यक-ऐरण्यवत-ऐरवत इन सात क्षेत्रोमेंसे हैमवत, हरिवर्ष, रम्यक ये तीन अकर्मभूमि क्षेत्र है। इन सात क्षेत्रोमें भरतक्षेत्र दक्षिणकी ओर अवस्थितहै। भरतसे उत्तर में हैमवत, इसके उत्तर में हरिव, इससे उत्तरमें विदेह, इसके उत्तरमें रम्घक, इसके उन्तर में ऐरण्यवत, इसके उत्तरमें ऐरक्त क्षेत्र है। व्यवहार सिद्धि दिशाके नियमानुसार मेरु पर्वत सातों क्षेत्रोंके उत्तर भागमें अवस्थित है।
देवकुरु और उत्तरकुरुको छोडकर जो अकर्मभूमिके क्षेत्र चार कहे गये हैं उसका कारण यह है कि ये दो क्षेत्र महाविदेहके ही કથન સમજવું એટલે કે ધાતકીખંડમાં, પુષ્કરવામાં અને તેના પૂર્વ અને પશ્ચિમ વિભાગોમાં પણ ઉપર મુજબનું સમસ્ત કથન થવું જોઈએ.
ટીકાઈ–કૃષિ, વાણિજ્ય આદિ કર્મનો જે ભૂમિઓમાં સક્ષા હોય છે, તે ભૂમિએને કર્મભૂમિઓ કહે છે, પણ જ્યાં તેમનો અભાવ છે એવી ભૂમિઓને मम भूमिका ४९ छे मरत, भक्त, स्विषः, विटेड, २-५४, औ२४यवत, અને અરવત, આ સાત ક્ષેત્રમાંથી હૈમવત, હરિવર્ષ અને રમ્યા, આ ત્રણ અકર્મભૂમિક્ષેત્રે છે. આ સાત ક્ષેત્રોમાંનું ભરતક્ષેત્ર દક્ષિણમાં અવસ્થિત છે. ભરતની ઉત્તરે હૈમવત, હેમવતની ઉત્તરે હરિવર્ષ, હરિવર્ષની ઉત્તરે વિદેહ, વિદેહની ઉત્તરે રમ્યક, રસ્યકની ઉત્તરે અરણ્યવત અને અિરણ્યવતની ઉત્તરે અરવત ક્ષેત્ર છે, વ્યવહાર સિદ્ધ દિશાના નિયમાનુસાર મેરુ પર્વત સાતે ક્ષેત્રોના ઉત્તર ભાગમાં આવેલું છે. અકર્મભૂમિના ચાર ક્ષેત્ર કહ્યાં છે. તેમાં કેવકુરુ અને ઉત્તરકુરુને સમાવેશ નહીં કરવાનું કારણ એ છે કે તે બંને મહાવિદ્ય