________________
कर्मबन्धस्वरूपनिरूपणम्
७०७
है वह प्रदेशबन्ध है, अर्थात् ग्रहण किये जाने पर भिन्न २ स्वभावमें परिणत होनेवाली कर्मपुद्गलराशि स्वभावानुसार अमुक-अमुक परिणामों में जो बट जाती है ऐसा यह परिणाम विभाग ही प्रदेशबन्ध है । इस कथनका सारांश ऐसा है कि - कर्मपुद्गल जीव द्वारा ग्रहण किये जाने पर कर्मरूप परिणाम को प्राप्त होते हैं । अर्थात् — उनमें उसी समय चार अशोका निर्माण होता है ये अंश ही बन्ध के प्रकार हैं प्रकृतिबन्धस्थितिबन्ध अनुभावबन्ध और प्रदेशबन्ध रूप हैं । कर्मपुद्गलों में ज्ञानको रोकने का दर्शनको रोकनेका सुखदुःख आदिका जो स्वभाव बनता है वही प्रकृतिबन्ध है | स्वभावनिर्माण के साथ ही उस स्वभाव से अमुक समय तक अलग न होनेकी मर्यादा भी पुद्गलों में निर्मित होती है कालमर्यादा का निर्माण ही स्थितिबन्ध है | स्वभावनिर्माण के साथ ही उसमें तीव्रता - मन्दता आदि रूपमें फलानुभव करानेवाली विशेषताएँ बंधती हैं । ऐसी विशेपता ही अनुभावबन्ध है । ग्रहण किये जाने पर भिन्न भिन्न स्वभावमें परिणत होनेवाली कर्मपुद्गलराशिका अमुक अमुक विभागमें वट जाना प्रदेशबन्ध है, यही बात टीकाकारने वृद्धोक्त मोदक के दृष्टान्त से स्पष्ट
सुधा टीका स्था. ४ उ. २
सू. ५८
ખાદ્ય ભિન્ન ભિન્ન સ્ત્રભાવે પરિણત થનારી કમપુદ્ગલ રાશિ સ્વભાવાનુસાર અમુક અમુક પરિણામામાં જે વહે'ચાઈ જાય છે, તે પરિણામ વિભાગને જ પ્રદેશખન્ય કહે છે. આ કથનને ભાવાથ નીચે પ્રમાણે છે~~~
કપુદ્ગલ જ્યારે જીત્ર દ્વારા ગ્રહણ કરાય છે ત્યારે કમરૂપ પિરણામને પ્રાપ્ત કરે છે. એટલે કે તેમાં એ જ સમયે ચાર અશાનું નિર્માણ થાય છે. તે અશા જ ખન્યના પ્રકાર રૂપ-પ્રકૃતિષન્ધ, સ્થિતિખન્ય આદિ રૂપ છે, ક પુદ્ગલામાં જ્ઞાનને રોકવાના, દર્શનને રોકવાના, સુખદુઃખાદિને અનુભવ કરાવવાના આદિ જે સ્વભાવ બને છે, એ જ પ્રકૃતિખન્ય રૂપ છે. સ્વભાવનું નિર્માણુ થવાની સાથે જ તે સ્વભાવમાં જ અમુક કાળની મર્યાદા સુધી રહેવાનું પણ તે કર્મ પુદ્ગલેાને માટે નિર્મિત થાય છે. આ કાળમર્યાદાનું નિર્માણુ જ સ્થિતિન્ય છે. સ્વભાવ નિર્માણની સાથે સાથે જ તેમાં તીવ્રના, મન્દતા, આદિ રૂપે ફૂલાનુભવન કરાવનારી વિશેષતાએનું પણ નિર્માણ થાય છે, એવી વિશેષતા જ અનુભાવમન્ય રૂપ છે. ગ્રણ થયા ખાઇ જુદા જુદા સ્વભાવમાં પરિજીત થનારી કર્મ પુદ્ગલ રાશિનું અમુક અમુક વિભાગમાં વિભક્ત થઈ જવું, તેનું નામ પ્રદેશખન્ય છે