________________
सुषा टीका स्था० उ०२सू० ५६ संसारस्वरूपनिरूपणम्
अनन्तरं कपाया' प्ररूपिताः तैरेव जीवानां संसारो भवतीति संसारस्वरूप निरूपयितुमाह
मूलम्-चउबिहे संसारे पण्णत्ते, तं जहा-णेरइयसंसारे जाव देव संसारो ४ । चउबिहे आउए पण्णत्ते तं जहागैरइयआउए जाव देवाउए । चउबिहे भवे पण्णत्ते, तं जहा. गेरइयभवे जाव देवभवे४ ॥५६॥ छाया-चतुर्विधः संसारः प्रज्ञप्तः, तद्यथा-नैरयिक संसारः यावत् देवसंसारः ४॥
. क्रोधादिमें प्रथमभेद यावज्जीव तक साथ रहनेवाला दूसरा भेद एक वर्षतक, तीसग भेद चार महीने तक, चौथा भेद एक पक्ष तक जीवके साथ रहनेवाला कहा है। ___यहाँ जो ये पांचवीं गाथा है उससे मूत्रकारने इन क्रोधादिकों का वासनाकाल प्रकट किया है जीवन पर्यन्त तक अनन्तानुवन्धी क्रोध का, अनन्तानुवन्धी मानका, अनन्तानुबन्धी माया का, और अनन्तानुबन्धी लोभका वासनाकाल कहा गया है, इसी तरहसे अप्रत्याख्यान सम्बन्धी क्रोधादिकोंका एक वर्षका, प्रत्याख्यान सम्बन्धी क्रोधादिकों का चार मासका और संज्वलन सम्बन्धी क्रोधादिकों का एक पक्षका वासनाकाल कहा गया है। सू० ५५ ॥
इन प्ररूपित कषायों से ही जीवों का संसार प्राप्त होता है, अत:अब सूत्रकार संसारस्वरूप की निरूपणा करनेके निमित्त कहते हैं
ફોધાદિમાં પહેલે ભેદ યવિજજીવ પર્યન્ત સાથે રહેવાવાળ, બીજા ને એક વર્ષ સુધી, ત્રીજા ભેદને ચાર મહીના સુધી, ચોથા ભેદને એક પખવા ડીયા સુધી જીવની સાથે રહેવાવાળે કહ્યો છે.
અહીં જે પાંચમી ગાથા છે તેના દ્વારા સૂત્રકારે આ ક્રોધાદિકને વાસનાકાળ (સ્થાયી રહેવાને કાળ) પ્રકટ કર્યો છે. અનન્તાનુબન્ધી કોધને, અનન્તાનુબન્ધી માન, અનન્તાનુબંધી માયાને અને અનન્તાનુબધી લેભને વાસનાકાળ જીવન પયન્તને કહ્યું છે અપ્રત્યાખ્યાન સંબધી ક્રોધાદિકને એક વર્ષને વાસનાકાળ કહ્યો છે. પ્રત્યાખ્યાન સંબધી ક્રોધાદિકને ચાર માસને અને સંજવલન સંબંધી કોધાદિકનો એક પક્ષને (પખવાડિયાને) વાસનાbण ४ह्यो छे. ॥ सू. ५५ ॥
પહેલાના સૂત્રમાં કષાની પ્રરૂપણ કરવામાં આવી તે કષાયને કારણે જ જીને સંસારમાં ભ્રમણ કરવું પડે છે. આ સંબંધને અનુલક્ષીને હવે સુકાર