________________
सुधा टीका स्था०४३०२१०२५ पर्वतराज्यादिदृष्टान्तेन कपायस्वरूप,तज्जयश्च ६८५ ऽऽयासेनैवापनीयते, तथैव यः क्रोधो हीनानुवन्धत्वादपनीयते स पृथिवीराजिस. मानः क्रोधः, अयं चाऽऽप्रत्याख्यानरूपो भवतीति । तथा वालुकारानिसमानः वह तिर्यश्वगतिमें उत्पन्न होता है, तीसरा वालुझाराजी के समान प्रत्याख्यान क्रोधमें प्रविष्ट हुवा जीव यदि मरता हैं वह मनुष्यगतिमें उत्पन्न होता है, और चौथा उदकराजी के समान संज्वलन क्रोध में प्रविष्ट हुवा जीव यदि मरजाता है तो वह देवगति में उत्पन्न होता है, यहां राजी रेखाका वाचक शब्द है, जिस प्रकार पर्वत के ऊपर उत्कीर्ण ( उकेरी गई ) रेखा दृढ होकर मिटती नहीं है, चिरकाल तक स्थायी रहती है वैसे ही जो क्रोध दृढानुबन्धवाला होता है वह जल्दी शान्त नहीं होता है, किन्तु चिरकाल तक स्थायी रहता है दीर्घ संसार का कारण होता है । इसलिये ऐसे क्रोधको पर्वतरेखाके समान प्रगट किया गया है, द्वितीय क्रोध को पृथिवीरेखाके समान कहा गया है उसका कारण ऐसा है कि प्रथिवी पर की गई रेखा पर्वत पर की गई रेखा हीन होनी है वह दीर्घकाल तक स्थायी नहीं रह सकती है धीरे २ अल्प प्रयास से मिटाई जा सकती है। इसी प्रकार द्वितीय क्रोध भी हीना. नुबन्ध होने से दूर किया जा सकता है २, तृतीय प्रकार का क्रोध ગતિમાં ઉત્પન્ન થાય છે અપત્યાખ્યાની ફોધમાં પ્રવિષ્ટ થયેલે જીવ જે મરી જાય તે તિર્યગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યાખ્યાની કોધમાં પ્રવિષ્ટ થયેલે જીવ જે મૃત્યુ પામે તે મનુષ્યાદિમાં ઉત્પન્ન થાય છે. સંજવલન કેલમાં પ્રવિષ્ટ થયેલો જીવ જે મૃત્યુ પામે તે દેવગતિમાં ઉત્પન્ન થાય છે. અહીં
રાજિ” પદ રેખાનું વાચક છે. જેમ પર્વત પર ઉત્કીર્ણ થયેલી રેખા લાંબા સમય સુધી નષ્ટ થતી નથી, એ જ પ્રમાણે જે કોઈ દહાનુભાવાળા હોય છે, તે જલદી શાન્ત થતું નથી, પણ દીર્ઘકાળ પર્યત સ્થાયી રહે છે, દીર્ઘ સંસારનું કારણ બને છે, તે કારણે એવા કોઈને શિલરેખા સમાન કહ્યો છે. બીજા ક્રોધને (અપ્રત્યાખ્યાની ક્રોધને ) પૃથ્વી પર કરેલી રેખા સમાન કહ્યો છે, કારણ કે પૃથ્વી પર કરવામાં આવેલી રેખા શૈલરેખા જેટલા દીર્ઘકાળ પયત ટકી શકતી નથી તેને ધીરે ધીરે અલ્પ પ્રયાસથી પણ નષ્ટ કરી શકાય છે. એ જ પ્રમાણે અપ્રત્યાખ્યાની કોઈ પણ હીનાનુબન્ધવાળો હેવાને કારણે દૂર કરી શકાય એવો હોય છે. ત્રીજા પ્રકારને ક્રોધ રેતી પર કરેલી રેખા