________________
सुपाटीका स्था० ४ उ०२ सू० ५४ सेनादृशान्तेन पुरुषप्रकारमरूपणम् ६७९
एवमेव-सेनावदेव पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-एक:-कश्चित् पुरुषः जेता-परीपहाणामिन्द्रियनोइन्द्रियाणां वा जयशीलो भवति, किन्तु नो पराजेता--परीपहादिना नो पराजितो भवति, श्री महावीरमभुवत् १, एकः-- अपरः पुरुषः पराजेता -परीपहादिना पराजितो भवति, किन्तु नो जेता नो परीपहादिजयशीलो भवति कण्डरीकवत् २।
तृतीयः पुरुषः कदाचिज्जेता--परीपहादिजयनशीला कदाचित स्वकर्मवशात् पराजेता--परीपहादिना पराजितो भवति, शैलकराजर्षिवत् । ३ ।
चतुर्थः पुरुपस्तु-नो जेता नो पराजेता नो परीपहादीनां जेता भवति, नापि च परीपहादिना पराजितो भवति -अनुत्पन्नपरीपहादिरित्यर्थः ४, ३।
इसी तरह पुरुषजात चार कहे गये हैं उसका स्पष्टीकरण यों हैंजैसे कोई एक पुरुष ऐसा होता है जो परीषहों को अथवा - इन्द्रियों को जीतता है लेकिन उससे स्वयं नहीं जीता जाता है उदाहरण प्रभु महावीरस्वामी १ कोई एक ऐसा होता है जो परीषह आदिसे स्वयं पराजित हो जाता है लेकिन उनको नहीं जीत पाता है २ उदाहरण में कण्डरीक जिनका वर्णन ज्ञातासूत्र में हैं। कोई ऐसा होता है जो कदा. चित् परीषह आदिकों को जीत लेता है । कदाचित्-परीषह आदि द्वारा स्वयं जीत लिया जाताहै ३। उदाहरण शैलकराजर्षि जिनका वर्णन ज्ञातासूत्र में हैं । चौथा कोई एक ऐसा होता है जो-परीषह आदिको न जीतता है न उनके द्वारा जीता जाता है ४ । " चत्तारि सेणाओ"
એ જ પ્રમાણે જે ચાર પુરુષ પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–(૧) કેઈ એક પુરુષ એ હેય છે કે જે પરીષહેને તથા ઇન્દ્રિયોને જીતનાર હોય છે, પણ પિતે તેમના દ્વારા પરાજિત થતું નથી. જેમકે મહાવીર પ્રભુ.
(૨) કેઈ પુરુષ એ હેય છે કે જે પરીષહ આદિ દ્વારા પરાજિત થાય છે, પણ પિતે તેમનાપર વિજ્ય પ્રાપ્ત કરતો નથી. દાખલા તરીકે કંડરીકા કે જેમનું વર્ણન જ્ઞાતા સૂત્ર.
(૩) કેઈ પુરુષ એ હોય છે કે કેઈ કેઈવાર પરીષહાદિકેને જીતી લે છે અને કઈ કઈવાર પરીષહાદિ કે દ્વારા પિતે જ પરાજિત પણ થત હોય છે જેમકે શેલક રાજર્ષિ.
() કોઈ એક પુરુષ એ હોય છે કે જે પરિષહાદિ કેને જીતને પણ નથી અને પરીષહાદિકે દ્વારા છતા પણ નથી.