SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ وق स्थानानसूत्र ___" चत्तारि सेणाओ" इत्यादि-सेनाश्चतस्त्रः प्रज्ञप्ताः, तद्यथा-एका-काचित सेना जेत्री-जयतीत्येवंशीला जेत्री शत्रुवलपराभवशीला भवति, किन्तु नो पराजेत्री शत्रुबलान्नो पराजयं प्राप्नोति-नो भग्ना भवतीत्यर्थः, अत्र पराजीयत इत्येवंशीला पराजेत्रीति कर्मणि शीलार्थे तृन् बाहुलकाद् बोध्यः १॥ ____एका-अपरा सेना पराजेत्री-परेभ्यः पराजयप्राप्तिशीला भवति, किन्तु नो जेत्री-नो जयशीला भवति । २ । एका-अन्या तु जेव्यपि पराजेयपीत्युभय. स्वभावा भवति ३। एका-अपरा काचित् नो जेत्री नो पराजेत्री-जय-पराजय. भाववजितेत्यर्थः ४॥२॥ तथा-कोईसाधुपुरुष ऐसा होताहै जो गच्छ आदिसे शिष्यादिकों के या अपनेनिर्गमन से हर्षित होता है ४ "चत्तारि सेणाओ" इत्यादि सूत्र द्वारा सेनाएँ चोर हैं, उनका अभिप्राय ऐसा है-जो सेना शत्रुके बलको पराभव करती है वह जेत्री है, और शत्रुवलसे पराजित नहीं होती है। वह पराजेत्री है तथा च कोई एक सेना ऐसी होती है जो शत्रुनल को पराजित करने का स्वभाववाली होती है किन्तु शत्रुरल से अपना पराभव करनेवाली नहीं होती है ऐसी सेना प्रथम भङ्ग में परिगणित है १ तात्पर्य यही है कि शत्रुबलको जीत लेती है किन्तु-शत्रुको पीठ नहीं दिखाती है। दूसरी सेना ऐसी है जो पराजेत्रो-शत्रसे पराजय प्राप्त करनेवाली होती है जयशील नहीं होती है-२ तीसरी सेना ऐसी होती है जो-उभय स्वभाववाली होती है। कभी जीतनी-तो कभी हारती है-३ चौथी सेना ऐसी होती है जो नतो शत्रुको जीतती है न उससे हारतीहै-४ થવાથી આનંદિત થાય છે. (૪) કેઈ એક સાધુ એ હોય છે કે જે ગચ્છ આદિમાંથી શિષ્યાદિકનું અથવા પિતાનું નિગમન થવાથી હર્ષિત થનારે હોય છે. " चत्तारि सेणाओ" त्याहि આ સૂત્રમાં જે ચાર પ્રકારની સેના કહી છે તેનું સ્પષ્ટીકરણ-જેત્રી એટલે વિજય પ્રાપ્ત કરનારી પરાજેત્રી એટલે પરાજિત થનારી. (૧) જે સેના સન્યને પરાજિત કરે છે પણ શત્રુસૈન્ય દ્વારા પરાજિત થતી નથી એવી સેનાને “જેત્રીને પરાજેત્રી ” કહે છે. (૨) કેઈસેના એવી હોય છે કે જે શત્રુઓ સામે પરાજય પ્રાપ્ત કરનારી હોય છે, વિજય પ્રાપ્ત કરનારી હતી નથી. (૩) ત્રીજી સેના એવી હોય છે કે જે ઉમેય સ્વભાવવાળી હોય છે. એટલે કોઈવાર વિજય પણ પ્રાપ્ત કરે છે અને કઈવાર પરાજય પણ પામે છે. (૪) ચોથા પ્રકારની સેના એવી હોય છે કે જે શત્રુન્યને પરાજિત પણ કરતી નથી અને શત્રુ સેના દ્વારા પરાજય પણ પ્રાપ્ત કરતી નથી.
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy