________________
स्थानातसूत्रे ६४६ द्वीन्द्रियप्रभृतयः, ये पुनःन्द्रियादयो रत्नप्रभादि पृथिवीप्वप्रतिष्ठितास्तेऽपि पर्वतविमानादिरूपपृथिवीमतिष्ठितत्वात्पृथिवी गतिप्ठिता एव सन्ति । विमानपृथिवीनां चाऽऽकाशप्रतिष्ठितत्वं यथासम्भवं वोध्यम् । ___ यद्वा-विमानगतदेवादिनसानामिहाविवक्षेति । स्थावरा इह बादरवनस्प. त्यादयो वोध्याः, सूक्ष्माणां तु सर्वलोकप्रतिष्ठितत्वात् , माणाः-जीवाः । लोकस्थितेविशेषव्याख्याऽस्यैव तृतीयस्थाने द्वितीयोदेशे एकोनचत्वारिंशत्तममूत्रे दृष्टव्येति ।। सू० ४८। - अनन्तरं त्रसाः प्राणा उक्ताः, सम्पति बप्तप्राणविशेषस्य स्वरूपं दर्शयितुं चतुर्भङ्गीसूत्रचतुष्टयमाह
मूलम्-चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा--तहे णाममेगे १, णो तहे णाममेगे २, सोवस्थिए णाममेगे ३, पहाणे णाममेगे ४॥१॥ जीव हैं। तथा-जो द्वीन्द्रियादिक जीव रत्नप्रभा आदि पृथिवियों में अप्रतिष्ठित [जैसे ] हैं वे भी पर्वत विमान आदिरूपसे पृथिवियोंमें प्रतिष्ठित होनेके कारणसे पृथिवी प्रतिष्ठितही हैं । विमान-एवं पृथिवी आदिकोंमें आकाश प्रतिष्ठितता यथासम्भव जाननी चाहिये। विमानगत देवादिबसोंकी यहां विवक्षा नहीं हुई है, स्थावर शब्दसे यहां बादर घनस्पति आदिक समझना चाहिये, क्योंकि-जो सूक्ष्मजीव हैं वे सर्व लोकमें प्रतिष्ठित हैं । लोकस्थिति सम्बन्धिनी व्याख्या इसी सूत्रके तृतीय स्थानगत द्वितीय उद्देशे में ३९ वें सूत्र में विशेषरूपसे देख लेनी चाहिये ॥ सू० ४८॥ જે એકેન્દ્રિય, દ્વિીન્દ્રિય આદિક જીવ છે તેમનું નામ પૃથ્વી પ્રતિષ્ઠિત સ્થાવર જીવ છે. તથા જે દ્વીન્દ્રિયાદિક છ રત્નપ્રભા આદિ પૃથ્વીઓમાં અપ્રતિષ્ઠિત જેવાં છે, તેઓ પણ વિમાનાદિ રૂપ પૃથ્વીઓમાં પ્રતિષ્ઠિત હોવાને કારણે પૃથ્વી પ્રતિષ્ઠિત જ છે વિમાન અને પૃથ્વી આદિકેમાં આકાશ પ્રતિષિતતા યથાસંભવ સમજવી જોઈએ. વિમાનગત દેવાદિ વસોની વાત અહીં કરી નથી. સ્થાવર પદથી અહીં બાદર વનસ્પતિકાયિક આદિ સમજવા જોઈએ, કારણ કે જે જીવે સૂક્ષમ છે, તે તે સર્વલોકમાં પ્રતિષ્ઠિત છે. લેકસ્થિતિની સવિસ્તર પ્રરૂપણ ત્રીજા સ્થાનના બીજા ઉદ્દેશાના ૩૯ માં સૂત્રમાં કરવામાં આવી છે, તો ત્યાંથી वाय. वी. ॥ सू. ४८ ॥