________________
सुधा टीका स्था० ४ 30 २ सू० ४५ कायाविशेषनिरूपणम् ६३३ शुभपरिणामसम्भवेन ज्ञान दर्शनाऽऽवरणक्षयक्षयोपशमादिसत्त्वात् ज्ञानदर्शनं-ज्ञानं च दर्शनं चानयोः समाहारस्वत समुत्पद्यते-संजायते, किन्तु दृढशरीरस्य-तपो विमुखतया दृढं-सबलं शरीरं यस्य स दृढशरीरस्तस्य पुरुपस्य पुष्कलमोहतया ज्ञानदर्शनजनकशुभपरिणामाभावेन ज्ञानदर्शनाऽऽवरणक्षयक्षयोपशमादि विरहाज्ज्ञानदर्शनं नो समुत्पद्यते १। तथा-एकस्य-कस्यचिद् दृढशरीरस्य-वनपभनाराचसंहननधरस्य शिथिलमोहस्य पुरुषस्य ज्ञानदर्शनं स्वस्थशरीरत्वेन मनस्वास्थ्यसदावेन ज्ञानदर्शनजनकशुभपरिणामोदयात् तदावरणक्षयक्षयोपशमादिसत्वात् समुत्पद्यते-संजायते । २।
परिणामके होनेसे ज्ञान और दर्शनको आवरण क्षय होजाता है। क्षयोपशमादिवाला होजाता है । इस कारण उसको ज्ञान और दर्शन उत्पन्न होजाते हैं, तथा-कोई एक पुरुष ऐसा होता है जो दृढ शरीरवाला होता है, ऐसे उस पुरुषको पुष्कल मोह होनेके कारण ज्ञानदर्शन जनक शुभ परिणामके अमावसे ज्ञानदर्शनका आवरण क्षय-क्षयोपशमादि विशिष्ट नहीं होता है । अत:-उसके विरहसे ज्ञानदर्शन उत्पन्न नहीं होते हैं १ । तथा कोई एक पुरुष ऐसा होता है जो दृढ शरीरवाला होता है-वज्र ऋषभनाराच संहननका धारी होता है । ऐसे उस पुरुष के मोहकी शिथिलता होनेपर स्वस्थ शरीरके सद्भावसे और मनः स्वास्थ्यके सद्भावसे ज्ञानदर्शनजनक शुभ परिणामका उदय हो जाता है, इससे ज्ञानावरण और दर्शनावरण कर्मका क्षय क्षयोपशमादि होजानेसे ज्ञान और दर्शन उत्पन्न होजाते हैं २ । तथा-किसी कृश શુભ પરિણામને સદૂભાવ હોવાથી તેના જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોને ક્ષય થઈ જવાથી તેને જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થાય છે, પણ કઈ એક પુરુષ એવો હોય છે કે જે દૃઢ શરીરવાળો હોય છે, પણ પુષ્કળ મોહના સદ્દભાવને લીધે જ્ઞાનદર્શન જનક શુભ પરિણામના અભાવને કારણે તેના જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોને ક્ષય કે ક્ષયોપશમ થતું નથી. તે કારણે તેને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે દેઢ શરીરવાળે હેય છે, વજી ઋષભનારા સંહનને ધારણ કરનારે હોય છે, એવા તે પુરુષના મોહની શિથિલતા થઈ જવાને લીધે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મનના સદુભાવને લીધે જ્ઞાનદર્શનજનક શુભ પરિણામને ઉદય થઈ જાય છે. તે કારણે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મને ક્ષય ક્ષપશમ આદિ થઈ જવાને લીધે તેને જ્ઞાનદર્શન ઉત્પન્ન થઈ જાય છે. જ્યારે કે
स ८०