________________
६२८
स्थानाङ्गसूत्र ____ परलोके-तिर्यगादिभवे दुश्वीर्णानि कर्माणि परलोके-मनुष्यादिभवं कृत्वा पुनस्तियंगादिभव एव दुःखफलविपाकसंयुक्तानि भवन्ति, मनुप्यादिभवे तत्कर्मणामुदयावलिकायामननुमविष्टत्वात् । ४ ।
इहलोके सुचीर्णानि-सुकृतानि दानादीनि पष्ठाप्टमादीनि च कर्माणि इहलोके सुखफलविपाकसंयुक्तानि भवन्ति, तीर्थकरादिसुपात्रदानेन वसुधारादिवृष्टिवत् , पष्ठाष्ठमादिभिश्च-आमशीपध्यादिलब्धिप्राप्तिश्च । २ । एवं शेषभङ्गत्रयं विवेचनीयम् परलोकमें तिर्यगादि भवमें दुश्चीर्ण कर्म तिर्यगादि भवमेंही दुःख फल विपाक संयुक्त होते हैं, मनुष्यादि भवमें नहीं। क्योंकि वे कर्म मनुष्यादि भवमें उदयावलिकामें अननुप्रविष्ट होते हैं ४ । तथा इस. लोकमें सुचीर्ण-अच्छी तरहसे किये गये दानादिक कर्म षष्ठ अष्टम आदि तपस्यारूप कर्म इहलोकमें सुखफल विपाक संयुक्त होते हैं । जैसे-तीर्थङ्कर आदिरूप सुपात्र दानसे वसुधारा आदिकी वृष्टि होती है। तथा-षष्ठ अष्टम आदिकों तपस्यासे आमर्श औषधि आदि लब्धिकी प्राप्ति होती है। इसी तरहसे शेष भङ्गभी विवेचित करलेना चाहिये । यहां-प्रथम भङ्ग तथा द्वितीय भङ्ग ये दो भङ्गही कहे गये हैं। ।
द्वितीय भङ्ग इस प्रकारसे है, इसलोकमें सुचीर्ण कर्म परलोकमें सुख फलरूप विपाकसे संयुक्त होते हैं । जैसे-साधु श्रावक आदि द्वारा वृत्त सुचीर्ण कर्म-शेष दो भङ्ग इस प्रकारसे हैं-परलोक सुचीर्ण कर्म
તથા–પરલેકમાં તિર્યગાદિ ભવમાં દુછીણું દુષ્કૃત્યનું દુઃખવિપાક રૂપ ફલ તિર્યગાદિ ભવમાં જ ભેગવવું પડે છેમનુષ્યાદિ ભવમાં ભોગવવું પડતું નથી, કારણ કે તે કર્મો મનુષ્યાદિ ભવમાં ઉઠયાવલિકામાં પ્રવિષ્ટ થતાં નથી
તથા આલેકમાં સારી રીતે જેની આરાધના થઈ હોય એવાં દાનાદિ કર્મ અને છઠ્ઠ–અઠ્ઠમ તપસ્યારૂપ કર્મ આ લેકમાં જ સુખ વિપાકરૂપ ફળ આપનારા હોય છે. જેમકે તીર્થકર આદિપ સુપાત્રને દાન દેવાથી વસુધરા (ધન) ની વૃષ્ટિ થાય છે તથા છઠ્ઠ–અઠ્ઠમ આદિ તપસ્યાઓથી આમ ઔષધિ આદિ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે બાકીના વિકપનું વિવેચન પણ સમજી લેવું. અહીં પહેલે અને બીજે લે જ કહેવામાં આવ્યું છે.
બીજે ભેદ આ પ્રમાણે છે–આલેકમાં સુચીણું કર્મ (ઉપાર્જિત સત્કર્મો) પરલોકમાં પણ સુખરૂલરૂ૫ વિપાકવાળાં હોય છે. જેમકે સાધુ, શ્રાવક આદિ દ્વારા કૃત સુચીણું કર્મ,