________________
६२८
स्थानाङ्गसूत्रे परलोके-तिर्यगादिभवे दुश्वीर्णानि कर्माणि परलोके-मनुष्यादिभवं कृत्वा पुनस्तियंगादिभव एव दुःखफलविपाकसंयुक्तानि भवन्ति, मनुष्यादिभवे तत्कर्मणामुदयावलिकायामननुपविष्टत्वात् । ४ ।
इहलोके सुचीर्णानि-मुकृतानि दानादीनि पष्ठाष्टमादीनि च कर्माणि इहलोके सुखफलविपाकसंयुक्तानि भवन्ति, तीर्थकरादिमुपात्रदानेन वसुधारादिदृष्टिवत् , पष्ठाष्ठमादिभिश्च-आमशीपध्यादिलब्धिप्राप्तिश्च । २ । एवं शेपभङ्गत्रयं विवेचनीयम् परलोकमें तिर्यगादि भवमें दुश्चीर्ण कर्म तिर्यगादि भवमेंही दुःख फल विपाक संयुक्त होते हैं, मनुष्यादि भवमें नहीं । क्योंकि वे कर्म मनु. प्यादि भवमें उद्यावलिकामें अननुप्रविष्ट होते हैं ४ । तथा इस. लोकमें सुचीर्ण-अच्छी तरहसे किये गये दानादिक कर्म षष्ठ अष्टम आदि तपस्यारूप कर्म इहलोकमें सुखफल विपाक संयुक्त होते हैं। जैसे-तीर्थङ्कर आदिरूप सुपात्र दानसे वसुधारा आदिकी दृष्टि होती है। तथा-षष्ठ अष्टम आदिकों तपस्थासे आमर्श औषधि आदि लब्धिकी प्राप्ति होती है । इसी तरहसे शेष भङ्गभी विवेचित करलेना चाहिये। यहां-प्रथम भङ्ग तथा द्वितीय भङ्ग ये दो भङ्गही कहे गये हैं।
द्वितीय भङ्ग इस प्रकारसे है, इसलोकमें सुचीर्ण कर्म परलोकमें सुख फलरूप विपाकसे संयुक्त होते हैं । जैसे-साधु श्रावक आदि द्वारा वृत्त सुचीर्ण कर्म-शेष दो भङ्ग इस प्रकारसे हैं-परलोक सुचीर्ण कर्म
તથા–પરલેકમાં તિર્યગાદિ ભવમાં દુશ્મણ દુષ્કૃત્યનું દુખવિપાક રૂપ ફલ તિર્યગાદિ ભવમાં જ ભેગવવું પડે છેમનુષ્યાદિ ભવમાં ભોગવવું પડતું નથી, કારણ કે તે કર્મો મનુષ્યાદિ ભાવમાં ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થતાં નથી
તથા આલોકમાં સારી રીતે જેની આરાધના થઈ હોય એવાં દાનાદિ કર્મ અને છઠ્ઠ-અઠ્ઠમ તપસ્યારૂપ કમ આ લેકમાં જ સુખ વિપાકરૂપ ફળ આપનારા હોય છે. જેમકે તીર્થકર આહિરૂપ સુપાત્રને દાન દેવાથી વસુંધરા (ધન) ની વૃષ્ટિ થાય છે તથા છ-અટ્ટમ આદિ તપસ્યાઓથી આમ
ઔષધિ આદિ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે બાકીના વિકપનું વિવેચન પણ સમજી લેવું. અહીં પહેલે અને બીજો ભેદ જ કહેવામાં આવ્યું છે.
બીજે ભેદ આ પ્રમાણે છે–આલોકમાં સુચીણું કર્મ ( ઉપાર્જિત સત્કર્મો) પરલોકમાં પણ સુખરૂલરૂપ વિપાકવાળાં હોય છે. જેમકે સાધુ, શ્રાવક માદિ દ્વારા કૃત સુચી કર્મ,