________________
सुधा रीका स्था०४ उ०२ सू० ४४ विकथास्वरूपनिरूपणम्
___ ६२७ ध्यभवे दुःखफलविषा:संयुक्तानि-दुख-कष्ट, तदेव फलं कर्मतरुजन्यं, तस्य विपाका-विपचनं विपाकः-अनुभवो दुःखफलविपाकः, तेन संयुक्तानि-दुःखफलविपाकसंयुक्तानि-कष्टरूपफलानुभववन्ति भवन्ति, चोरादीनामिव । १॥ एवम्इहलोके दुश्वीर्णानि कर्माणि परलोके-नरकादिलोके दुखफलविपाकसयुक्तानि भवन्ति नारकादीनामिव । २ ।
तथा परलोके-देवादिभवे दुश्चीर्णानि-दुष्कृतानि भोगेयारूपाणि कर्माणि इहलोके दुःखफलविपाकसंयुक्तानि भवन्ति आजन्मव्याधिदारिद्रयादि पीडितमनुष्यतिरश्वामिव । ३। लोक में करता है, वह उसका फल इस भव में तो पाता ही है, क्योंकिये स्वयंही दुःखरूप विपाक फलवाले होते हैं, अतः-इन्हें जो मनुष्य सेवन करता है वह नियमसे चोर आदिकोंकी तरह नाना प्रकारके कष्टोंको तो भोगताही है तथा परभव में भी, नरकादि लोकमें भी, नारकादि जीवोंकी तरह वह इनके दुःखरूप आदि अनेक फलोंको भोगता है । तात्पर्य यही है कि-हिंसादिक अधर्म कर्म जीवको इसलोकमें भी
और परलोकमें भी दोनों लोकोंमें विविध प्रकारके कष्टादि फलोंके प्रदाता होते हैं । तथा-जिन दुश्वीर्ण दुष्कृनोंको अमूय ईष्या आदिरूप पाप कर्मो को यह जीव परलोकमें देवादिक भवोमें अर्जित करता है वे कर्म दुःख फलरूप विपाक संयुक्त इसलोकमें होते हैं। जैसे इस मनुष्यलोकमें आजन्मव्याधि दारिद्य आदिसे पीडित हवे मनुष्योंके और तिर्यञ्चोंके कर्म दुःख फलरूप विपाकसे संयुक्त देखे जाते हैं ३ । तथा પરલેકમાં પણ પ્રાપ્ત કરે છે, કારણ કે તેનું સેવન કરનાર માણસ ચેરાદિની જેમ આ ભવમાં પણ વિવિધ પ્રકારના દુઃખ સહન કરે છે અને નારકાદિ ગતિમાં ઉત્પન્ન થઈને તે ગતિના વિવિધ કો પણ સહન કરે છે. - આ કથનને ભાવાર્થ એ છે કે હિંસા, ચેરી આદિ પાપકૃત્યને ફલ વિપાક જીવને આલેકમાં પણ ભગવા પડે છે અને પરલોકમાં પણ ભેગવ પડે છે. આ પાપકૃત્યના વિપાક રૂપે તેમને ઉભય લેકના કો સહન કરવા પડે છે.
તથા જે દુઢિણું દુષ્કૃત્યોનું, અસૂયા, ઈર્ષા આદિ રૂપ પાપકર્મોનું જીવ પરલોકમાં (દેવાદિક ભમાં) ઉપાર્જન કરે છે, તે કર્મોને દુખફલરૂપ વિપાક જીવને આલેકમાં ભોગવવું પડે છે. જેમકે આ મનુષ્યલોકમાં આજન્મ વ્યાધિ, દારિદ્ર આદિથી પીડાતાં મનુષ્ય અને તિય જેવા મળે છે. તેઓ પરભવકૃત પાપકર્મોને ખફલરૂપ વિપાક જ ભેગવી રહ્યા હોય છે,