________________
६२५
न
सुषा रोका स्था०४ ७०२ सू० ४४ विकथास्वरूपनिरूपणम्
परलोकसंवेदनी-परलोकः-देवादिभवः, तस्य स्वभावस्य संवेदनी-ख्यापनी तथा, यथा- देवा अप्यम्येास्पर्धा भयवियोग क्रोधशोक मोहकाममदादिजनितदुःखाभिभूताः सन्ति किं पुनस्तियंगादयः' इत्येवंरूपा २॥ ____ आत्मशरीरसंवेदनी~आत्मन:-स्वस्थ शरीर-काय:-आत्मशरीरं तस्य अशुचिनिमित्तोत्पन्नत्य-स्रवन्मलद्वाराऽऽकुलखाशुचिद्वारनिःसृतत्वेऽपि पुरुषार्थसाधनेडतिवन्धकत्वादिस्वरूपस्य संवेदनी-ख्यापनी तथा। एवं परशरीरसंवेदनी-इयं चाऽऽत्मशरीरसंवेदनीमनुसृत्य वोध्या ।।।
इति संवेदनी। परलोक संवेदनी-परलोक से यहां देवादिकों का भव लिया गया इस परलोक के स्वभाव को ख्यापन करने वाली जो कथा है, जैसेदेव भी असूया, ईर्ष्या. स्पर्धा, भय, वियोग, क्रोध, शोक, मोह, मद,
आदि दुःखों से अभिभूत हैं, तो फिर-तियंगादि को की कथा ही क्या, ३ ऐसी कथा परलोक संवेदनी है । आत्मशरीर संवेदनी-जो आत्मस्व शरीर की अशुचिता के निमित्त को प्रकट करती हो यहते हुवे नवमल द्वारों से जो घिनाबनी हुई है वह-अशुचि द्वार से निकला है, अत:--स्वयं अपवित्र है ऐसा कथन जो करती हो, और यह पुरुषार्थ साधन में जीवको शिथिल बनाये हुवे-प्रमाद पतित हुवे हैं इत्यादि बातों को समझाती हो ऐसी वह कथा आत्मशरीर संवेदनी है । तात्पर्य यही है कि यह देह हर तरह से अपवित्र-अशुचि और
પરલોકસંવેદની–પરલેકથી અહીં દેવભવ આદિ ગૃહીત થયેલ છે. આ પરલોકના સ્વરૂપને પ્રકટ કરનારી જે કથા છે તેને “પરકસંવેદની કથા” ४. छ. म " वे प मसूया, धन्यौ, २५, मय, विया, औध, शz, મોહ, મદ આદિ દુખેથી અભિભૂત છે, તે તિર્યગાદિના દુખની તે વાત જ શી કરવી !” આ પ્રકારની કથાને પરલેક સંવેદની કથા કહે છે.
આત્મશરીર સંવેદની–જે કથા આત્મશરીરની (સ્વ શરીરની) અશુચિતાના નિમિત્તોને પ્રકટ કરતી હોય તે કથાને આત્મશરીર સંવેદની કહે છે “વહેલા નવમળ દ્વારથી જે અશુચિ વધારે ઘાડી બની છે, અશુચિ દ્વાર માંથી આ શરીર ઉત્પન્ન થયેલું છે, તેથી તે પોતે જ અપવિત્ર છે, એવું કથન જે કથામાં થાય છે તેને “આત્મશરીર સંવેદની” કથા કહે છે આ કથનનું તાત્પર્ય એ છે કે આ દેહ દરેક રીતે અપવિત્ર-અશુચિ અને કલુષિત
७९