________________
__
स्थानाङ्गसूत्रे अथ धर्मकथा"चउबिहा धम्मकहा" इत्यादि-धर्मकथा - धरति-भवजलधौ निपतत् भव्यजातं धारयति प्लब इव तारयति शुभस्थान प्रापयतीति धर्मः, तस्य कथाभगवद्देशनालक्षणो वाक्यप्रवन्धो धर्मकथा । यद्वा - शुभाशुभकर्मविपाकोपदर्शनं धर्मकथा । सा चतुर्विधा प्रज्ञप्ता, तद्यथा-आक्षेपणी-आक्षिप्यते-मोहं निराकृत्य तत्त्वं चारित्रं वा प्रति समाकृष्यते श्रोताऽनयेति आक्षेपणी । उक्त च
" स्थाप्यते सत्पथे श्रोता, यथा साऽऽक्षेपणी कथा।
यथेाकार कमला-वती धर्मे व्यतिष्ठिपत् । १ । इति, १॥ - तथा-विक्षेपणी-विक्षिप्यते-सम्यग्वादगुणोत्कर्षप्रदर्शनेन मिथ्यावादादपसायते श्रोताऽनयेति विक्षेपणी, उक्तं चइत्यादि-जो भव जलधि में डूबते हुवे प्राणियों को उससे नौका की तरह पार लगा देता है-शुभस्थान में पहुंचा देता है उसका नामधर्म है, इस धर्मकी जो-कथा है वह-धर्म कथाहै । अर्थात्-भगवान्की देशनारूप जो वाक्य प्रयन्ध है वह-धमकथा है, अथवा-शुभा ऽशुभ कर्म के विपाक फल को उपदर्शन कराने वाली जो कथा है वह-धर्म कथा है । यह धर्मकथा चार प्रकार की कही गई है, जैसे-आक्षेपणी१ विक्षेपणी-२ संवेदनी-३ और निवेदनी-४। इनमें-जिस कथा से श्रोता जीव मोह से दूर करा कर तत्त्व के प्रति, अथवा-चारित्र के प्रति आकृष्ट किया जाता है वह-कथा आक्षेपणी है । कहा भी ---
" स्थाप्यते सत्पथे श्रोता"-इत्यादि । “विक्षेपणी"-सम्यग्वादगुण के उत्कर्ष के प्रदर्शन से श्रोता जिस कथा द्वारा मिथ्यावाद से
" धम्मकहा चउठिवहा" याह-४था यार प्रा२नी से छे. स4. સાગરમાં ડૂબતા જીવને જે નૌકાની જેમ પાર કરાવી દે છે-શુભ સ્થાનમાં પહોંચાડી દે છે, તેનું નામ ધર્મ છે તે ધર્મ વિષયક જે કથા છે તેને ધર્મ, કથા કહે છે. એટલે કે ભગવાનની દેશના રૂપ જે વાયપ્રસ છે, તેને ધર્મ કથા કહે છે. અથવા શુભાશુભ કર્મને વિપાક ફળનું ઉપદર્શન કરાવનારી જે કથા છે તેને ધર્મકથા કહે છે. તેના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) આક્ષે ५०ी, (२) विक्षपणी, (3) Aail A२ (४) निवनी.
જે કથા દ્વારા શ્રોતાના આત્માને મોહથી દૂર કરીને તત્વ પ્રત્યે અથવા ચારિત્ર પ્રત્યે આકૃષ્ટ કરવામાં આવે છે તે કથાને આક્ષેપણ કથા કહે છે. ४घु ५ छ ? " स्थाप्यत्ते सत्पथे श्रोता" त्याहि