________________
सुधा टीका स्था०४ उ०२ सू० ४३ हस्तिदृष्टान्तेन पुरुषजातनिरूपणम् १०७ . " एवामेवे "-त्यादि-एवमेव-हस्तित्रदेव पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-भद्रः १, मन्दः २, मृगः ३, सङ्कीर्णश्च ४ । एपां विवरणं हस्तिसूत्रवद् योध्यम् । १ । अग्ने वक्ष्यमाणानि चत्वारि सूत्राणि तु सदान्तिकानि भद्रादिपदचतुष्टययोजनेन " भद्रो नामैको भद्रमनाः" इत्यादि-रीत्या प्रत्येकं भङ्गचतुष्टयं कृत्वा वोध्यानि । तत्र भद्रो नाम प्रशस्तो जात्याऽऽकारेण च, अद्रमना:-प्रशस्तचित्तः, यद्वा-भद्रस्य मन इव मनो यस्य स भद्रमना:-धीर इत्यर्थः, मन्दमना:भी होते हैं, कितने मनुष्य ऐसे होते हैं जो-आपत्ति आदि के समय में भी धैर्य-शौर्य आदि गुणों से विभूषित बने रहते हैं ऐसे मनुष्य भद्र कहलाते हैं । कितनेक मनुष्य तो ऐसे होते हैं जो-आपत्ति-विपत्ति के समय में (अवसर पर ) मन्दीभूत धैर्य-शौर्य आदि गुणवाले हो जाते हैं ऐसे मनुष्य मन्द कहाते हैं । किननेक मनुष्य ऐसे होते हैं जो-शारीरिक कृशता एवं भोरुता से युक्त होते हैं, ऐसे मनुष्य मृग के जैसे मृग कहाते हैं, तथा-कुछ कुछ भद्रादि गुणों से युक्त जो मनुष्य होते हैं वे सङ्कीर्ण कहाते हैं । तथा-दान्तिक सूत्रों सहित सूत्र हैं उनका अभिप्राय ऐसा है-- भद्र भद्र मनवाला"-जाति-और आकार से जो प्रशस्त होता है वह-भद्र है । तथा-प्रशस्त जिस का चित्त होता है, अथवा-भद्र मनका जैसा जिसका मन होता है वह भद्र માણસે એવાં હોય છે કે જે આપત્તિ કાળે ઘેર્યાદિ ગુણોને ત્યાગ કરતા નથી, એવાં મનુષ્યને “ભદ્ર” કહે છે. (૨) કેટલાક માણસો એવા હોય છે કે જેઓ આપત્તિ-વિપત્તિના સમયે ઘેર્ય-શૌર્ય આદિ ગુણે બતાવી શકતા નથી. આ ગુણની અપેક્ષાએ તેઓ મ હોવાથી તેમને “મ” કહે છે. (૩) કેટલાક માણસે શારીરિક કૃશતાથી યુક્ત હોય છે અને મૃગ સમાન ડરપોક હોય છે, તેથી તેમને મૃગ સમાન કહ્યા છે. (૪) કેટલાક મનુષ્યો થોડા થોડા પ્રમાણમાં ભદ્રાદિ ગુણોથી યુક્ત હોય છે, તેથી તેમને સંકીર્ણ કહે છે. આ પહેલું સામાન્ય સૂત્ર છે.
બીજા સૂત્રને લાવાર્થ-આ દષ્ટાન્તસૂત્રમાં હાથીના “ભદ્ર-ભદ્ર મનવાળો” ઈત્યાદિ ચાર પ્રકાર કહ્યા છે. જાતિ અને આકૃતિની અપેક્ષાએ પ્રશસ્ત હોય એવા હાથીને ભદ્ર કહે છે, અને જેનું ચિત્ત પ્રશસ્ત હોય અથવા मद्र (धा२) तुं भन डाय मेवा हाथीन 'मद्र सद्रमनवाणे' ४३