SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानासूत्रे मन्दीभूतचित्तः, यद्वा - मन्द जनमनस्तुल्यमनाः - नात्यन्तधीरः, एवं मृगमनाः - मृगस्य मन इव मनो यस्य स मृगमनाः = मृगमन स्सदृशमनाः - भीरु, मृगस्य मनथञ्चलं भवतीति पुरुषस्यापि कस्यचिदेवं तदिति दृष्टान्तसाधर्म्यमत्र बोध्यम्, ६० सङ्कीर्णमनाः- भद्रादि किञ्चिल्लक्षण सम्पन्नमनाः - विचित्रमना इत्यर्थः, पुरुषास्तु वक्ष्यमाणभद्रादिलक्षणमनुसृत्य प्रशस्ता प्रशस्तरूपा वोध्याः । "" मनवाला धीर है । किननेक मनुष्य ऐसे होते हैं जो जाति एवं आकार से भी प्रशस्त होते हैं और मनसे प्रशस्त-धीर होते हैं ऐसा यह प्रथम भङ्ग का अर्थ है । जिसका चित्त मन्दीभूत होता है. अथवा मन्द जनके मन जैसा जिस का मन होता है वह - " मन्दमनाः " है. यह मनुष्य अत्यन्त धीर नहीं होता है । तथा मृग के मन जैसा जिसका मन होता है वह मनुष्य मृगमना " है, ऐसा मनुष्य भीरु स्वभाव का होता है, अर्थात् - मृगका मन चञ्चल होता है. इसी तरह से किसी मनुष्य का मन भी चञ्चल होता है. इस तरह से मनुष्यों में इन दृष्टान्तों की साधता घटती है | जिसका मन भद्रादि के कुछ कुछ लक्षणोंवाला होता है. अर्थात् जो विचित्र मन वाला होता है वह " सङ्कीर्णमनाः " - पुरुष है । इन भद्रादिकों के कथित लक्षण अनुसार पुरुषों में प्रशस्तता और अप्रशस्तता जाननी चाहिये । भद्रादिकों के लक्षण गाथा चतुष्टय से इस प्रकार कहे गये हैं-भद्र लक्षण, मधुगुटिका, इत्यादि. जिसके नेत्र છે. દાન્તિક સૂત્રમાં તેના આ પ્રમાણે અર્થ ઘટાવી શકાય-કેટલાક માણસે એવાં હાય છે કે જે જાતિ અને આકારની અપેક્ષાએ પણ પ્રશસ્ત હૈય છે અને ધીર મનવાળા હાય છે, એવાં મહુસેને ‘ ભદ્ર-ભદ્રમનવાળા ' કહે છે. બીજા ભાંગાના ભાવા—કેટલાક માણસે મન્દીભૂત ચિત્તવાળા ધૈય આદિ ગુણાથી રહિત ) હાય છે, તેમને મન્દ મનવાળા કહે છે, એવા મનુષ્યેા અત્યન્ત ધીર હાતા નથી. જે માણસનું મન મૃગના જેવું ભીરુ અને ચંચળ હાય છે એવા માણસને મૃગમના કહેવામાં આવે છે. એવા મનુષ્ય ડરપોક અને ચંચળ વૃત્તિવાળા હાય છે આ રીતે મનુષ્યમાં આ દૃષ્ટાન્તાની સાધસ્મૃતા ઘટાવી શકાય છે. જે માણસનું મન ભદ્રાદિક લક્ષણાથી થોડા થાડા પ્રમાણમાં યુક્ત હાય છે તે માણસને સંકીણુ મનવાળા' કડું છે. એટલે કે જે વિચિત્ર મનવાળા હાય છે તેને આ પ્રકારમાં ગણાવી શકાય છે. આ ભદ્રાદિકાના કથિત લક્ષણા અનુસાર પુરુષામાં પ્રશસ્તતા અને અપ્રશસ્તતા સમજવી. ભદ્રાદિકનાં લક્ષણ ચાર ગાથા દ્વારા આ પ્રમાણે કહ્યા છે—
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy