________________
सुंधा टीका स्था० ४ उ० १ सू० २५ प्रायश्चित्तनिरूपणम् ५३९ ___ "आलोयण १-पडिक्कमणे २ मीस ३-विवेगे ४ तहा विउस्सग्गे ५।
तव ६-छेप ७ मूल ८ अणवटप्पा ९, पारंचिए १० चेव ।१।" छाया-आलोचनं १ प्रतिक्रमण २ मिश्रं ३ विवेक ४ स्तथा व्युत्सर्गः ५। तप ६-छेद ७ मूला ८-ऽनवस्थाप्याति ९ पाराञ्चित्तं १० चैव ॥१॥"
। इति मतिसेवनापायश्चित्तम् ।१।। " संयोजनामायश्चित्तम् -संयोजनं संयोजना, सा चैकजातीया-तिचारमीलन, यथा-शय्यातरपिण्डो गृहीतः, सोऽपिजलार्दहस्तादिना, सोऽप्यभ्याहतः, सोऽप्याधाकर्मिकस्तत्र यत् प्रायश्चित्तं तत् संयोजनाप्रायश्चित्तम् ।२। ___ " आरोपणा प्रायश्चित्तम् "-आरोपणम्-एकापराधप्रायश्चित्तं पुनः पुनरा. सेवनेन विजातीयप्रायश्चित्तस्यारोपणमारोपगा, यथा पञ्चाहोरात्रप्रायश्चित्तं प्राप्तः है। इस प्रतिसेवनाको दूर करने के लिये शास्त्रीय प्रतिक्रियाको प्रतिसेवना प्रायश्चित्त कहा है। यह प्रायश्चित्त आलोचना आदिके भेदसे १० प्रकारका होता है। जैसे-"आलोयणपडिक्कमणे" इत्यादि। "संयोजना प्रायश्चित्त" एक जातीय अतिचारोंका मिलना इसका नाम-संयोजना है, जैसे-शय्यातरका पिण्ड लिया और बहभी जलाद हस्तादिसे दिया गया हो, अभ्याहत लिया वह भी-आधाकीमक, यहाँ जो प्रायश्चित्त है वह संयोजना प्रायश्चित्त है।
"आरोपणा प्रायश्चित्त"-एक अपराधके प्रायश्चित्त पुनः पुनः उसीके आसेवनसे विजातीय प्रायश्चित्तका अध्यारोपण करना इसका તે પ્રાયશ્ચિત્તના આચના આદિ ૧૦ પ્રકાર છે. કહ્યું પણ છે કે
"आलोयण पडिामणे" त्याcि..
સંજના પ્રાયશ્ચિત્ત એક જાતીય અતિચારને સોગ થવો તેનું નામ સંજના છે. જેમકે શય્યાતરપિંડ ગ્રહણ કરવામાં આવે તે અતિચાર 'લાગે અને એ જ શતરપિંડ ભીના હાથે અપાયે હોય છે તેથી પણ અતિચાર લાગે. અભ્યાહત પિંડ ગ્રહણ કરવામાં આવે અને તે પણ આધાકર્મ દોષયુક્ત હોય તે ત્યાં પણ એક જાતના અતિચારેનું સાજન થયું ગણાય. તેની વિશુદ્ધિ નિમિત્તે જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે, તેને સજના प्रायश्चित्त ४३ छे.
. “'આપણું પ્રાયશ્ચિત્ત ? એક જ જાતના અપરાધનું વારવાર આસેવન થવાથી વિજાતીય પ્રાયશ્ચિત્તનું અધ્યારે પણ કરવું તેનું નામ આરોપણું પ્રાયશ્ચિત્ત કે છે. એટલે કે દેષ માટે પહેલાં અમુક પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે, અને ફરીથી એ જ દેષનું સેવન કરવામાં આવે તે બીજી જાતનું પ્રાયશ્ચિત્ત