________________
५०४
स्थामायने वासस्तत्र भद्रका कल्याणकारी न भवति, क्रूरत्वात् , संसारकारणनियोजकत्वाद्वा १,
" संवासभदए " इत्यादि-संवासभद्रकः-एक:-कश्चित्पुरुषो भवति संवसतामत्यन्तोपकारित्वात् , किन्तु आपातभद्रको न भवति, अनालापरूपाऽऽलापा-दिना सुखकरो न भवतीति भावः २, एवमन्यभङ्गद्वयमपि विज्ञेयम् ४॥ १॥ ___ "चत्तारि " इत्यादि-पुनश्चत्वारि पुरुपजातानि प्रज्ञप्तानि, तद्यथा-एक: कश्चित्पुरुषः, आत्मनः-स्वस्य स्वसम्बन्धीत्यर्थः, प्राकृतत्वाद् ‘वज्ज'-मिस्यस्य लुप्ताऽकारस्य " अवध "-मितिच्छाया भवितुमर्हति, अवयं-पापं कम पश्यति, यद्वा-वज्यं वजितुं योग्यं वय सर्वत्याज्यं कर्म पश्यतिदानसामान्यार्थत्वाकल्याण करता होता है, किन्तु-जो "संवासमक" संचालभद्रक नहीं होता है, संघोल मे सहवास में भद्रक कल्याणकारी नहीं होता है। क्यों कि ऐसा वह पुरुष (प्रायः) क्रूर होता है-और संसार कारण में नियोजक होता है-१ यहाँ सर्वत्र "नाम" वाक्यालङ्कार में है। १ "संवासभहए" इत्यादि कोई एक दूसरा पुरुष ऐसा होता है जो संवास में तो भद्रक होता है पर वह ओपातभद्रक नहीं होता है, आलाप आदि द्वारा सुख सम्पादक नहीं होने से कल्याण कर नहीं होता है-२ ऐसे ही अन्य दो भङ्गों के सम्बन्ध में भी समझ लेना चाहिये ४। "चत्तारि" इत्यादि इस द्वितीय सूत्र में जो चार पुरुष प्रकार कहे गये हैं उनका तात्पर्य इस प्रकार है कोई एक पुरुष ऐसा होता हैं जो स्वसम्बन्धी पापकर्म (अघद्य ) को, अथवा-सर्वत्याज्य कर्म को, या -हिंसो अन्न आदि पापकर्म को देखना है जानता है। परन्तु-पर के प्रति उदासीन होने से उसके अवय को नहीं देखता है नहीं जानता આપાત ભદ્રક તે હોય છે પરંતુ સંવાસ ( સહવાસ) ભદ્રક હોતું નથી. એટલે કે તેને સહવાસ સુખદાયક કે કલ્યાણકારક નિવડત નથી, કારણ કે એ પુરુષ સામાન્યતઃ ક્રૂર હોય છે, અને સંસાર કારણમાં નિજક હોય છે. (૨) “સંવાસ ભદ્ર–નો આપાત ભદ્રક” કઈ પુરુષ એ હોય છે કે જે સંવાસ (રાહવાસ) માં તે ભદ્રક (સુખદાયક) હોય છે પણ આલાપ આદિ - દ્વારા સુખસમ્પાદક નહીં હોવાથી કલ્યાણકારક હેત નથી. બાકીના બે પુરુષનું કથન પણ આ કથનને આધારે સરળતાથી સમજી શકાય એવું છે.
બીજા સૂત્રમાં પુરુષના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– (૧) કોઈ પુરુષ એ હોય છે કે જે પિતાના અવધને પાપકર્મને અથવા ત્યાજ્યકર્મને અથવા હિંસા, અસત્ય આદિ પાપકર્મોને દેખે